________________
' મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા.
એક લાંબો લેખ “મુંબઈ સમાચાર ' અને “ સાંજ વર્તમાન” | નવી હીલચાલનો આશય એવી પરિસ્થિતિ નીપજાવવાનો છે માં છપાવ્યું હતું. તે ઉપરથી સ્પષ્ટ જાહેર થયું છે કે- ' કે. જેથી બાલદીક્ષા અશકય બને અને બૈરી છોકરાંને એકાએક આપણા મંદિરે, મૂતિઓ પ્રતિક્રમણ અને એવી . લગભગ | રઝળતાં મુકી ભાગી આવનારને કોઈપણ જૈન સાધુ દીક્ષા
તમામ બાબતો ઉપર સમયે પ્રભાવ નાખ્યો છે.. અમે નથી | આપી ન શકે. .' કહેતા કે-સાધુઓ-રેલ મેટરમાં બેસે, પરંતુ સમયનો પ્રભાવ
સાધુઓના જીવન ઉપર પણ પડે છે, એ કાણુ નથી આ માટે આવી બાબતોમાં શાસ્ત્રાર્થ કરવાનું અને તે રીતે જાણતું ? બેશક, ધર્મને નાશ થાય, પતિતતા આવે, એવું | અનુકુળ પરિણામો નીપજાવવાનું ભૂત મગજમાંથી કાઢી નાંખીને 'કાર્ય મ કરવું જોઈએ, પરંતુ જે કાર્યમાં ધર્મને નુકસાન [ જે વિચારોને જેને જેને આગ્રહ બંધાયો હોય તેણે તેણે પોતપોપહોંચતું ન હોય, બલ્ક ધર્મનો પ્રભાવ વધતે હોય, એવું | તાના વિચારોનો સમદ્ ભાષામાં ફેલાવો કરવો એજ કર્તવ્ય કાર્ય સમયાનુસાર કરવું એ તો જરૂરનું છેજ. ખાલી પ્રાચી- | રહે છે. સમાજમાં ફેલાતા વિચારોનાં સત્યાસત્યનો નિર્ણય નતાની દુહાઈ દઈને નુકસાનકારક બાબતોને પકડી રહેવી, ! કાળે કાળે વિલક્ષણ સમાજ હંમેશાં કરતીજ આવી છે. એનું નામ આસ્તિકતા નથી, પરંતુ ધર્મ પ્રત્યેની ઉપેક્ષા છે. | ધર્મની નિંદા થાય કે ગમે તે, પરંતુ પોતાની ઇરછા તૃપ્ત | સમર્થે સમયે સમાજને સજીવ અને પ્રાણવાન રાખવી કરવા માટે, સાગરના શબ્દોમાં કહીએ તે “ સે તારી | ખાતર નવી સ્મૃતિઓ ઘડવી પડે છે. આવી જ રીતે જે ધર્મની રામ દુહાઈ. અને એક મારૂં ઉછું” કરીને ધપાવે જવું છે, સંસ્થાને આ વિષમકાળમાં જીવવું હોય તેને માત્ર પૂર્વકાળમાં એક પ્રકારની ઘેલછા નહિ તો બીજાં શું છે?
રચાયેલાં શાસ્ત્રો ઉપર આધાર રાખી બેસી રહ્યું પાલવે તેમ
નથી પણું વિજ્ઞાન અને વિચાર પરિવર્તનોને અનુકુળ બને . .
. (ચાલુ)
તેવી રીતે પોતાના દેહની કાળે કાળે પુનર્ધટના કરવી જ પડે
છે. આ વિચાર આપણે જૈન ધર્મ કે જેનાં આયુષ્ય અને ''. " . . .
(લી. દીક્ષા ભક્ત)
.ઉન્નતિ આપણી સર્વની ચિન્તાનો વિષય છે તેને એટલી જ સચોટ રીતે લાગુ પડે છે.
- વડી ધારાસભામાં અત્યારે ચર્ચાતું શારદા બીલ આપવ્યર્થ શરસંધાન.
ણને આ દિશાએ વિચારવા યોગ્ય દ્રષ્ટિબિન્દુ પુરું પાડે છે.
મનુ મહારાજ કે. યાજ્ઞવંસ્કય કોઈ મૂર્ખ ઋતિકારો નહોતા; એમ આગમોધ્ધારક થવું દર્શનપારગામી સરિ સંમ્રાટ શ્રી ! છતાં આજના નવા ઋતિકારો તેના આદેશનું સ્પષ્ટ ઉલ્લંઘન * સાગરાનંદજી મહારાજે આજકાલ જૈન દીક્ષા સંબંધમાં જૈન | કરી રહ્યા છે, કારણ કે તેમને પૂર્વ કાળની સ્મૃતિના શબ્દાર્થ ' જનતા ઉપર જે ચેલેજનું તીર ફેંકયું છે તે કેટલું વ્યર્થ અને | કરતાં વર્તમાન કાળમાં ક્ષીણતાને પામી રહેલ હિંદુ જનતાને પરિણામશન્ય છે એ અત્યારની દ્રષ્ટિએ વિચાર કરનાર સૌ| અસ્તિત્વની સવિશેષ ચિન્તા ઉભી થઈ છે. જે જૈન ધર્મનું કેાઈને સહજ સમજાય તેમ છે. આજે જે પ્રકારનું આ શાસ્ત્રાર્થ ! અસ્તિત્વ ટકાવવું હોય તો આજ દ્રષ્ટિબિન્દુ પ્રત્યેક જૈન - અને વાદવિવાદનું તુમુલ યુદ્ધ તે નિમંત્રી રહ્યા છે, તેની ઉપ- સુધારક કે હિતેચ્છને વહેલું મોડું સ્વીકાર્યા સિવાય છૂટકોજ નથી.
ગિતા કેઈપણ શિષ્ય જન સ્વીકારતું નથી આવાં યુદ્ધોથી . પૂર્વકાળમાં કદિ કોઈપણ વિચારનું સત્ય સિધ્ધ થયું નથી કે
' માટે અનેક ગુણગણાલંકૃત શ્રી સાગરાનંદસૂરિને હું તો અસત્યનું નિવારણ થયું નથી એમ કોઈપણ ઈતિહાસ વિવેચક
| સવિનય વિનતિ કરું કે એક જૈન આચાર્યની પ્રતિભાને ન નિઃશંકપણે કહી શકશે. આજે તો આવી ચેલેજોના કન્વયુદ્ધની
! છાજે તેવી ચેલેંજે, પત્રિકાઓ અને ખટપટો છોડીને જે કીંમત બે આખલાઓની સાઠમારીથી વધારે રહીજ નથી.
આગમો જગતને સુલભ બનાવવા આપે આટલો બધો શ્રમ
ઉઠાવ્યો છે તે આગ આપના જીવનને કયાં કયાં સ્પેશ્ય છે વસ્તુતઃ અમે આવા શાસ્ત્રાર્થ કે ચેલેંજ પ્રક્ષેપનિલેતેનું કાંઈ કાંઈ ભાન કરાવતા રહેશો તો આ ભાન ભુલેલી પમાં માનતા જ નથી. પૂર્વકાળમાં ગમે તેમ હોય પણ અત્યારે દિલીપ જૈન જનેતા ઉપર આપ સાચા ઉપકાર કરી નાના અણસમજુ બાળકોને દીક્ષા જેવા મહા કટિણ તિથી | શકશો. એમની જેવા ઋષિમુનિને વિશેષ શું કહેવું? જંદગી સુધી બાંધી લેવામાં આવે અથવા તે કોઈપણ સ્ત્રી કે ! પુરૂષ પિતાના ગૃહસ્થ ઘમની તદ્દન ઉપેક્ષા કરી એકા એક
પરમાનંદ. ઈ-મનમાં આવે ત્યારે ભાગી જાય અને ગમે તે સાધુ તેના પૂર્વા
' , ' ' વાતાવરણ " પરનો કશો વિચાર કર્યા સિવાય તેને દિક્ષા આપે તે બને ! ચાણસ્મા શ્રી જૈન આદેશ્વર મંડળ જણાવે છે કે - આ વાતની યોગ્યતા અત્યારની જનતાનું હૃદય કે બુદ્ધિ સ્વીકારી જ | ચાણસ્મા શ્રી જૈન આદેશ્વર મંડળે શ્રી મુંબઈ જેન યુવક શકતાં નથી. અત્યારનો નવો વર્ગ માને છે કે આ બને | સંઘના ઉદેશો મુજબ પિતાના ઉદ્દેશે નકકી કર્યો છેદીક્ષાની કાર્યોથી જૈન ધર્મની ગ્લાનિ થાય છે. અને ગૃહસ્થ ધર્મની ! નિયમાવલી ચાણસ્માના શ્રી સ્વીકારી છે. આખું ગામ - અનવસ્થા નીપજે છે. તેથી ઉપરનાં કાર્યોને પૂર્વકાળનાં | આ વિષે એકમત ધરાવે છે, ગામડાંઓમાં પણ મંડળના . શાસ્ત્રોમાંથી કદિ સમર્થન મળતું હોય તો પણ તેની પ્રણાલિ | તરફથી જાહેર ભાષણ કરી યોગ્ય પ્રચારકાર્ય કરવામાં આવે : કાનો વર્તમાન સમય ધર્મ વિચારીને સૌ કોઈ સમજુ માણ- ૫ છે, મુનિશ્રી રામવિજયજીના ઈડા પ્રકરણને અંગે, મુંબઈના સોએ ત્યાગ કરવો ઘટે છે. આ કારણથી અત્યારની આખી ઠરાવને મળતાં ઠરાવ કર્યો છે.