SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૮-૯-ર૦ મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા | સભા કહે છે, અને બીજા મોટા સમુદાયને “ સકલ સંધ”ની સો મણ તેલે અંધારૂ સંભા કહેવામાં વાંધો બતાવે છે, એ એમના પક્ષપાત સિવાય અથવા બીજું શું છે ?' સાગર મત સમીક્ષા. પાંચમા પેરેગ્રાફમાં પાછી એજ ગુરૂકુલથી મેળવેલા. જ્ઞાનની ફિલસફી છાંટતાં પુનરૂકિત કરતાં કથે છે. “ જેણે ગુરૂકુલથી જ્ઞાન મેળવ્યું હોય. તેને આગળ હવે આપણે સાગરજીના ભાષણની સમીક્ષા કરીએ. | પાછળનો વિચાર હોય; તેથી જેને જ્ઞાન ન આવેલું હોય, તે સાગરજીએ પોતાના ભાષણને મુખ્ય બે મુદ્દાઓ ઉપર 1 ઠરાવ કરવા માટે આગળ પાછળની હકીકત ન સમજતો ચચ્યું છે, “દિક્ષા અને સત્તા દીક્ષા સંબંધી રોગ્ય અગ્યતાને’ | હોવાથી લાયકજ થતો નથી. ” નિર્ણય કરવાનું કથે છે અને સત્તાના સંબંધમાં તો તેઓ પ્રારંભમાં જ એક બમ્બ ફેકે છે. કહે છે - વાંચક, જેઈ સાગરજીની ફિલોસોફી ? કયાં તે સંધના | | ઠરાવની વાત? અને કયાં ગુરૂકુળથી મેળવેલા જ્ઞાનની શ્રાવક સંઘની સત્તા શ્રમણ સંધ ઉપર ચાલે, તો , વાત ? સાગરજીની પ્રવૃત્તિ સામે વિરોધ બતાવવા સંઘ ઠરાવ કરે પરસ્પર આરાધ્ય–આરાધક ભાવ રહે કે કેમ? તે હિસાબે તે એની સાથે ગુરૂકુલથી મેળવેલા જ્ઞાનનો શું સંબંધ ? સાગરજીશ્રાવક આરાધ્ય થાય અને સાધુ આરાધક થાય. પણ જેન ને અમે પૂછવાની ધૃષ્ટતા કરીએ છીએ કે–સાગરજી શાસનમાં. ‘ઢg a સાદુ’ જેવા પદને અર્થ મહારાજ, તમે બતાવશે કે તમે પોતે કેટલું ગુરૂકુલથી જ્ઞાન જાણનાર જૈન બચ્ચો તે વાત કબુલ કરશે નહિ. ” મેળવ્યું છે ? સ્પષ્ટાર્થ એ છે કે–સાધુઓ ઉપર શ્રાવકની સત્તા - તે પછી આગળ ચાલતાં સાગરજીએ પિતાના મંતવ્ય નહિ ચાલવી જોઈએ. કારણ કે શ્રમણે આરાધ્ય છે, અને પ્રમાણે બે ચાર ગ્રંથના નામ માત્ર આપી ભકિક જીવને શ્રાવકા આરાધક છે. અમને લાગે છે કે, તીર્થકર મહારાજા એમ ભરમાવવા પ્રયત્ન કર્યો છે કે-“શાસ્ત્રકારે આઠ ઓએ શ્રાવકને સાધુઓના માતા-પિતા સમાન કહ્યા છે, વર્ષની દીક્ષાને લાયક ગણે છે” અને પિતાના મન્તવ્યના એ વાત સાગરજી મહારાજ સત્તાના કેફમાં ભૂલી ગયા લાગે સમર્થનમાં ખરતર ગ૭ અને તપ ગચ્છના કેટલાક આચાર્યો છે. સાધુઓ શ્રમણે જરૂર આરાધ્ય છે, પરંતુ જે સાધુઓ સાધુઓની નામાવલી આપી છે. કે જે ઓએ હાની ઉમરમાં શ્રમણ પિતાનું કર્તવ્ય ચુકતા હોય, ધર્મને નામે કેસલા દીક્ષાઓ લીધી છે. ચલાવી રહ્યા હોય, જેન ધર્મની નિદા થાય એવા કાર્યો કરી રહ્યા હોય અને પોતાના ધર્મથી નીચે પડતા હોય તે વખતે અમે સાગરજીની આઠ વર્ષની બાલ્યાવસ્થાની દીક્ષાના - શ્રાવકે તેઓને “આરાધ” સમજીને બેસી રહે, એમ સાગરજી સમર્થનનું અવલોકન હમણાજ કરીએ છીએ. પરંતુ તે કહેવા ઈચ્છે છે શું? શ્રમ આરાધ્ય જરૂર છે, પરંતુ | "ઉતા પહેલાં સાગરજીના થોડાક નિરંકુશી શબ્દો ઉપર વિચાર જેઓ પિતાના “ શ્રમણત્વ' માં રહે છે, જ્યાં ત્યાં ઝઘડા જગાડનાર નહિં. જયાં જયાં જાય ત્યાં ત્યાં કલેશે કરી-કરાવી - સાગરજી એક સ્થળે કહે છે કે શાસનના પક્ષમાં સંધમાં વિક્ષેપે નાખનાર નહિ. જેઓ શ્રમણ છેસાધુ | જે હોય તે સં” અમે પૂછીએ છીએ કે-આપ શૌસનનો છે–પિતાના ધર્મમાં સ્થિર છે, તેઓ તે હંમેશા • આરાધ્ય' | પક્ષ કહો છો કેને? અમદાવાદથી નીકળતા પેલા કહેવાતા રહેવાનાજ. વીર શાસન ( ખરી રીતે વૈર શાસન ) ના પક્ષને તો ત્રીજા પેરેગ્રાફમાં સાગરજી મેરના નાટકની ઉપમા ! શાસન પક્ષ નથી કહેતાને ? મહાત્મન્ જે જે પક્ષવાળા આપા ગુરૂ કુલની ઉપાસના ન કરી હોય, એના જ્ઞાનને નિદ- પિતાપિતાના મતનું સમર્થન કરવા બહાર પડે છે, તે નીય બતાવે છે. બિલકુલ સાચી વાત છે. પરંતુ સાગરજી | બધાએ પિતાને “ શાસન પક્ષ' માંજ સમજે છે, પોતે ‘ ગુરૂકુલ ” કહે છે કે ને ? શું સાગર કુલનેજ “ ગુરૂકુલ '. શાસન પક્ષમાં, અને બીજા “ શાસન બહાર ” એ તો આ સમજે છે ? પોતાનું જ્ઞાન ગુરૂકુલની ઉપાસનાવાળું છે, અને બીજું | જમાનામાં એક પાગલને પ્રલાપ મનાય છે. જ્ઞાન, ગુરૂકુલ ઉપાસના રહિત છે, એ શા ઉપરથી કહે છે ? સાગરજી સમયને ઓળખીને કામ કરવાની સૂચના અમે તે જોઈ શકીએ છીએ કે જે સાગરજીએ પિત-ગુરૂકુલ ! કરનારાઓનું ખંડન કરવામાં પિતાની પાસેની યુકિતઓનો ઉપાસના પૂર્વકનું જ્ઞાન લીધું હતું તે આજ એમનામાં | ખજાનો ખાલી કરતાં કહે છેK સે મણ તેલે અંધારું ” રહેવા પામતજ નહિ “કેટલી જિનેશ્વર ભગવાનની મૂર્તિ નાગી છે, સાધુઓ જેણે ગુસકલ ઉપાસના પૂવક જ્ઞાન લાધુ હાય નહાતા નથી. વિ. ની નિંદા સાંભળીને શું આપણે સાધુઓને એનામાં આટલી અશાન્તિ, આટલા કષાય, એટલું ! નવડાવીશ ? કે ભગવાનની મૂર્તિને લુગડાં પહેરાવી અન્ય આભમાન, અને આટલા કલાની હાથ બરાક : મતના જેવી કરીશું ? આ જમાનામાં મેટર છે રેલ છે, સાગરજીની આ બાબતેજ બતાવી આપે છે કે સો તો શું રેલને મેટરમાં સાધુઓને વિહાર કરાવવા ” વિગેરે. ભણ તેલે પણ એમને ' આત્મા હજુ અધારામોજ | કેવી સરસ દલીલે, સાગરજીને હજી કયાં ભાન છે કે-જમાને ભટકી રહ્યો છે. સમય સંસારની તમામ ક્રિયાઓ ઉપર કેટલી બધી અસર કરે ચોથા પેરેગ્રાફમાં પિતાની પાસે બેસનારા થડાક | છે,. હમણાં થોડા વખત ઉપર મુનિ વિદ્યાવિજયજીએ શ્રાવક શ્રાવકાઓને “ધર્મ આરાધક શ્રાવક શ્રાવકાની ! “ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ ” નામક
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy