________________
મુખ જૈન યુવક સદ્ય પત્રિકા.
તા. ૨૮-૯-૨૯
|
ગમે, એ પોતે ધમાલ ન કરે, પણુ ધમાલ થતી હોય ત્યાં સેવા કરવા ઉભા રહે, એને સેવાની લગની લાગે અને ગમે તેવી કુંચવણુમાં એ વગરસ કાચે સેવા કરવા ઉતરી પડે, અને ઉતરે ત્યારે પેાતાની સગવડ, પેાતાને બદલે કે પેાતાને માટે લાકમતની એને દરકાર, વિચારણા કે ખ્યાલ હોય નાંહું.
પૂર્વ કાળમાં ાંતએ અને ગારજી ચારિત્રભ્રષ્ટ થતાં તેમને દૂર કરવામાં બહુ આકરા પ્રયાસ કરવા પડયા હતા અને જતાં જતાં સે। વર્ષ થયા હતા. અત્યારે સાધુઓ શું શું કરે છે તે લખવાની જરૂર નથી. ચારિત્ર માટે ઘણું ઉંચુ ધેારણ કદાચ ન રાખીએ પણ મૂળગુણમાં વાંધા જણાતાં હાય તે શા માટે ચલાવી લેવું, જ્યારે ઉંચા પદે બેસનાર સાધુએ સ્ત્રીઓ સાથે ગેષ્ટિ કરે, સ્ક્રૂવરૂદ્ધ કાર્ય કરે અને પકડાય ત્યારે ગેટ્ વાળે, તેવા મૂળગુણમાં ખલેલ પહાંચાડનારને કેમ નીભાવી લેવાય ? અને છતાં તેવાનું ચાલે છે તે આપણે જોઇએ છીએ. એવા દંભી પાખડીઓ ખેલવામાં વાચાળ હોય છે તેથી પાતાના પક્ષ ઉભા કરે છે, એવાને સાધુ નજ માનવા. પૈસા રાખનાર, વ્યાપારીને ત્યાં જમે કરાવનાર અથવા ચેાથાવ્રતમાં વાંધાવાળાને સાધુ કદિ ન મનાય. મૂળગુણ તેા બરાબર જળવાવાજ જોઇએ સાધુના વેશમાં કરનારા મોટી ખટપટા. કરે, સમાજને ચક્કરમાં નાખે, ક્રાધમાનના પુતળા હોય તેને
પણ સાધુ કેમ મનાય ?
આ છ પ્રતિજ્ઞા કરે—નિવેદન કરે તે યુવક ધને મેમ્બર થાય. બહુ મજાની વાત છે. અભિપ્રાય આપવાને આપણને હક્ક હાય તેા છેલ્લાં બે ચાર વર્ષથી જૈનસમાજને લેખ અને વચનથી જે વાતો કરતા આવ્યો છું તેને આમાં સાક્ષાત્કાર છે.
યુવકને એક વાત કરી આ પ્રકરણ પુરૂ કરીશ. તમારી કસોટીનો આ સમય છે. મને લાગે છે કે પરિવતન કાળ પુરા થઇ હવે ક્રાંતિનેા કાળ આવ્યા છે. ક્રાંતિ વખતે બહુ જોખમ છે; તેમજ કાર્યસિધ્ધિ ધણી નજીક પણ તેમાંજ હૈય છે. તમારા પૂર્વકાળના કામ કરનારાએએ વિચાર વાતાવરણમાં મેટા ફેરફાર કરાવ્યા, તમારે હવે કાર્ય કરાવવાનું છે તમારા પર આક્ષેપ થાય તે ગભરાશા' નહિ, આરોપ મૂકાય તે કાયથી પરામ્મુખ થશે નહિ અને શ્રાપે અપાય તે તેથી ડરશે નહિ. વિચારશો કે સતી શ્રાપ આપે નહિ અને...ના શ્રાપ પડે નહિ. આપણા ના વર્ગોમાં અને ખસૂસ કરીને સાધુવ`માં તમને ન સમજે અને ન સમજવાને પરિણ મે બડબડે એવા મેટા ભાગ છે, એથી તમારે ડરવાનું કે ગભરાવાનું નથી. સંધબહારનું તેમનું શસ્ત્ર હવે કટાઈ ગયું છે અને તેની ધાર તેાડી નાખવામાં આવી છે હવે તે તમારે બરાબર શ્રધ્ધાથી કામ હાથમાં લેવાનું છે. જે ભાવના તમારા ઉદ્દેશમાં છે અને જે નિવેદનપર તમે સહી કરી છે તે ખરાબર લક્ષ્યમાં રાખશે અને માનની પડાપડીમાં પડી ન જશે તે વિજય ચેાસ છે. તમારી નજર સન્મુખ અગેરાને રાખજો. મુસ્તફા કમાલપાશએ જે કમાલ કરી છે તે વિચા રજો, અમાનુલ્લાને રાજ્યભ્રષ્ટ થવું પડયું છે તેથી જરાપણુ ગભરાતા નહિ, તમને કાઇ અંગારા કહે તો. ગભરાશા નહિ, નાસ્તિક શબ્દ કહેવાના કાઇના અધિકાર નથી, એ એકલનાર માદ્ધ તેમની વિચારશક્તિની આડે આવે છે. શાસ્ત્રનું રહસ્ય સમજ્યા નથી અથવા સત્તા સ્વાધીન રાખવાને
કે
પ્રશ્ન એ થાય છે કે ચારિત્રભ્રષ્ટતાને નિર્ણય કાણુ કરે? એમાં જરા પણ મુ’ઝવાનું નથી. ચારિત્રના મૂળગુણા સુપ્ર સિદ્ધ છે અને ગાટા વાળનારાના ચરિત્રા સુપ્રસિદ્ધ છે. વીણી વાણીને દૂર કરવા માટે જોઇતી હિંમત, જરૂરી વિવેક અને સહન કરવાની શકિતનાજ સવાલ બાકી રહે છે. આ નિવેદન છે. તેટલા પૂરતુ' સુંદર છે, જરૂરી છે, ઉપયોગી છે.
૬. “ આત્મશુદ્ધિ, સત્યનિષ્ઠા અને સેવાભાવને હું મારા જીવનમંત્ર તરીકે સ્વીકારૂ છું.”
આ નિવેદન સર્વોપરી શિખર તુલ્ય છે, ખીલતી બુદ્ધિનું અંતિમ સાધ્ય છે અને વિચારતાં આનંદ અનુભવાવે તેવુ રમ્ય, આકર્ષક અને મનહર છે. એ જીવન મત્રની વાત બહુ કરવી નહિં પડે, માત્ર એના મુદ્દા તપાસી જઈએ..
આપણાં સ કાર્યાં અને આપણી પ્રવૃત્તિને હેતુ ‘ આત્મશુદ્ધિ ́ હોવા જોઇએ. એમાં જો ખીજો કાઇ પણ સાંસારિક હેતુ હેય તે એ વાત, કાર્યં કે પ્રવૃત્તિ અસ્વીકાય ગણવા જોઇએ. સેવાભાવી મહાશયેએ આસ્મુધ્ધિને નિરતર નજર સન્મુખ રાખવી જોઇએ. આ સ્વીકારસૂચક (affixmative) પધ્ધતિએ વાર્તા થઈ.
અત્યારે વાત એટલે સુધી વધી પડી છે કે ક્રિયાઉદ્ધાર કરવાના સમય પાસે આવી ગયા છે. સાધુએ એકાદ ગૃહસ્થને સાથે રાખી સધાને નચાવે છે અને સાચા અક્ષર કહેનારને નાસ્તિક, અધર્મી, મિથ્યાત્વી, નરકગામી આદિ તુચ્છ ગાળા ભાંડે છે. આવા વેશધારીએતે સાધુ ન માનવાથી વીતરાગની આજ્ઞા બરાબર પળાય છે. એની સામે એ વર્ગોના સાધુએ બળવાં ઉઠાવશે-બનો તે સધને સંધબહાર મુકાવશે, પણ વે ડરવાનું નથી, એ લેાકેા ખુબ માણ્યા છે, દર્શન ઉદ્યતના કાળમાં લેાકાને તેમણે ખુબ ભાળવ્યા છે, હવે જ્ઞાન ઉઘાતના સમય આવ્યો છે તેમાં તેઓથી ડરવાનું નથી,
- અને સિદ્ધાન્ત ખાતર થોડા વખત સહન કરવું પડે તેપણ શું? આ પંચમ નિવેદન પણ જરૂરી છે. એવાને સાધુ તરીકે સ્વીકારવા નહિ એટલેથી એસી ન રહેતાં તેમને ઉંઘાડા પાડવાની વાત સ્વીકારી હાંત તાપણું ખોટું નહતુ, પણ એમ ધારવામાં આવે છે કે આ કાય એકાદ દંશકા પછી થશે.
અને યુવકને સત્યનિષ્ઠા જોઈએ, એ સત્ય ખાતર ગમે તેટલા ભાગ આપે, એની ખાતર એ લડે, ઝગડે, પ્રાણ આપે અથવા બને તેટલે ભેંગ આપે. એને સાચી વાત તરફ સ્વા ભાવિક પ્રેમ હાય એટલે એને ખાટા માર્ગો તરફ અરૂચિજ હાય, એમાં અસત્ પ્રવૃત્તિના નિષેધ હે. અસ્વીકારસૂયક (Negative) વાર્તા થઈ
યુવકના ખરા મંત્ર સેવાભાવ છે. એ સમાજને ઉન્નત કરવા બદલાની અપેક્ષા વગર સેવાભાવને સેવા ખાતરજ. સ્વીકારે. એને પ્રશંસાના ઠરાવ ન ગમે, અને માના ન હેાય, એને છાપામાં પ્રશસતા લેખા ન હોય, એને જાહેરમાં ફાટાએ મૂકવાનું ન ગમે, એને કાષ્ટ પ્રકારની પોતાની જાહેરાત ન
કદિ ન કરતા, પૂર્વ પુછ્યુંએ અમુક કેમ ન કર્યું એમ દિ તમારે કન્યા તરફ જવાનુ' છે. માનની અપેક્ષા ન ખેલતા, તમે કરી તે માટે જરા પણ મલકાતા નહિ. જ્યારે તમે યુરોપની પ્રામાં યુવા શું કરી રહ્યા છે અને કરી શકયા છે તે જોરશે કે વિચારશા ત્યારે આપણે તે હજા એકડા ધુડીએ છીએ એમ તમનેજ લાગશે. અત્યારે સમય અનુકૂળ છે. તમને શ્રદ્દાહીન કે મિથ્યાી કહેવામાં આવે તેથી ગભરાતા નિહ. એ શબ્દોને ઇજારા અમુક વર્ગને સ હકક સ્વાધીનના અમરપટ્ટા સાથે આપેલ છે અને તે ઇજારા સાથે સ્થિતિચુસ્તતા અને અધપ્રિયતાના પટ્ટા પણ તેમને મળી ગયા છે, એ સ્વાધીન હકકને છેડવાના વિચાર તમે કદી ન કરતાં. તમે ભાષામાં વિવક ખુબ રાખજો, પુ′1ા વર્ગની ભ ષાનું અનુકરણ કદિ ન કરતાં અને તમારા એ એ તમારા છે અને તમારા રહેવાના છે એ સમજજો. કાષ્ટ મુખ્ય અંગે પ્રેસ અને પ્લાટફેમ (છાપા અને વ્યાસપીઠ) પુરાણા એતા લાભ લે તે ગભરાતા નહિ, પણ તમારા વિજય એ બન્ને સંસ્થાની પવિત્રતા ઉપર છે.
નિવેદનમાં તમે ઘણું વિચાયુ` છે. એને વળગી રહેજો અને આ બાબત ઘણુ કહી શકાય તેમ છે, પણ તમારા વિજય ચેકકસ છે બચ્ચાસાકીને વિજય થેડા વખત થય પરિણામની દરકાર ન કરતાં આગળ ધપાવજો. અંતે તમારા અને કદાચ અમાનુલ્લાને પરદેશ પણ જવું પડે, પણ અમાતુલ્લા અંતે અધાનના તાજ પહેરશે અને ઉત્પન્ન કરેલા શુધ્ધ 'સ્પીરીટ' તે જરૂર વિજય પામશે. ધર્માંને કદ્દેિ વિસારતા નહિં, આત્માને ચુકતા નહિ અને અહીંની પામર ગણના, પ્રશંસા કે પ્રમાણપત્રપુર મેહાઇ જતા નહિં વિજય તમને છે અને પરભવ તમારે માટે જ છે. 'શિવાસ્તે પન્થાનઃ સત્તુ’. (ભાદરવાનાં જૈન ધર્મ પ્રકાશમાંથી) મે ગિ. કા