________________
તા. ૨૮-૮-૨૯
- મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
જેટલા બનાવો બન્યા નથી તેથી વિશેષ અને વધારે ઝડપથી
હાલમાં બની રહ્યા છે. આ જ્ઞાન ઉદ્યોત કાળમાં સમાજ નહિ સમાજમાં આવેલી જાગૃતિને વેગ્ય
માની શકાય તેવી ત્વરીત ગતીએ જાગૃત થયો છે. અને
સાધુઓ પાસે વિશેષ ચેતન માણી રહ્યો છે. દોષ રહિત રસ્તે દોરવાની સુંદર તક.
ત્યાગ તો ત્રણે કાળમાં વંદનીય રહેશે અને તેવા ત્યાગી સાધુ
ઓને પોતે ખસે છે એવું જાહેર કરવાની જરૂર રહેશે નહિ. (૨).
સમાજની આસપાસ મિતીનો જે “હાઉ” પ્રસરી રહ્યો છે શુષ્ક ક્રીયાકાંડ કરતાં શાસનની ઉન્નતિમાં પુરૂષાર્થનું
તે દુર થયેથી સારા નરસાની સમજણ આપોઆપ આવી સ્થાન કેટલું મહત્વનું છે તે વાસ્તવીક રીતે સમજવાની
જશે. તે પરિસ્થિતિ ઉત્પન્ન કરવા માટે આપણને નીચે જરૂર છે, અને વિશેષ એટલા માટે કે શ્રાવક વર્ગમાંથી જ
{ જણાવેલા ઉપાયો પ્રાપ્ત થાય છે. સાધુઓ પાકવાના છે; તેથી જેટલે અંશે શ્રાવક વર્ગ શકિત- (૧) સાધુઓ પોતાના ક્ષેત્રમાંથી બહાર આવીને. સમાજમાં : - માન' અને તેજસ્વી હશે તેટલે અંશે સાધુઓ ઉચ્ચ કોટીના વિષમ સ્થિતિ ઉભી કરે તે કરતાં પોતાનું ક્ષેત્ર. તેમણે રહેશે. આ હકીકત તરફ દુર્લક્ષ્ય આપીને, જીવન વ્યવહારમાં નકકી કરવું જોઈએ. આ સંબંધી સાધુ સંમેલન ભરવા પુરૂષાર્થ કર્યા સીવાય નથી આપણે ધર્મની કે પોતાની ઉતિ માટે કેટલો ઉહાપોહ થઈ ગયો છે એટલે તેઓ પોતે જ સાધી શકતા. આ દેહે સ્થળ અગર તુમ હિંસા સિવાય પોતાની દિશા નક્કી કરી લે તો એક મોટી ગુચ જીવવું અશકય હોવાથી, સમયની જરૂરીઆત પ્રમાણે યોગ્ય ઉકેલાય અને શ્રાવક વેર્ગ તેમના અંગે નિશ્ચિત રહી ફેરફાર કરવામાં બધી પ્રવૃત્તિઓ, પાપમયજ થઈ જાય છે અને શકે. પરંતુ હાલના સંજોગો જોતાં તેમ પાર પડવું તે માણસ અધમ બની જાય છે એવી દલીલોની પોકળતા અતિ મુશ્કેલ છે. તેટલા માટે અમુક : ધખતમાં તેમ ના કોને સમજાવવી પડે તેમ છે? તે છતાં જે સાધુઓને પ્રમા- થઈ શકે તો તે કામ આપદ્ ધર્મ તરીકે શ્રાવકોએજ . ણીકપણે લાગતું હોય કે શ્રાવકોને સંસારીક ઉન્નતીમાં સીધી ઉપાડવું જોઇશે. યુવાન વર્ગની ધીજ ખુટી જાય તેનું કે આડકતરી રીતે મદદ કરવામાં ધર્મ તેમની આડે આવે મુખ્ય કારણ એ છે કે હાલમાં કેટલાક સાધુઓ પિતાની છે. તો તેમની માન્યતા તેમને મુબારક હો, પરંતુ તેમના * કારવાહીથી જેન ધમને હાંસીને પાત્ર બનાવી રહ્યા છે. ' જેવી માન્યતા નહિ ધરાવનાર બીજા શાસ્ત્ર વિરૂધ્ધ છે ! તેને પરિણામે સુકાની સાથે લીલું પણ બને તે ન્યાયે . એવી છદ્મસ્થઅવસ્થામાં રહીને ઘોષણા કરવાથી સમાજમાં. સમગ્ર સાધુ સંસ્થા તરફ તીરસ્કાર વધવા પામે તે પહેલાં અંદર અંદર વૈમનસ્ય વધે તે માટે કોને અભિનંદન આપવુ? જેન વેતાંબર કોન્ફરન્સ જૈન સમાજમાં સાધુઓનું
સ્થાન ચોકકસ અને સત્વર નકકી કરવાનું છે. આખા હાલમાં વિશ્વભરમાં જીવનની સંખત હરીફાઈને લીધે
હિંદુસ્તાનના પ્રતિનીધીઓની એક ખાસ સભા ભરી આપણને અનેક પ્રશ્નો મુંઝવી રહ્યાં છે તેમાં બેકારી, સંખ્યા
સાધુઓની સમાજ સાથે અથડામણમાં આવે તેવી: અને શારીરીક બળ મુખ્ય છે. સાધુઓને તેમજ આપણને
દરેક પ્રવૃત્તિઓ માટે નિયમો ઘડી અમલમાં મુકવા કઈ વસ્તુ સિવાય ચલાવી શકાય તેમ છે તે હકીકતને પ્રાધાન્ય
સિવાય આ કલહો અટકવાના નથી. અને તે નિયમોના સ્વરૂપ આપવું ઘટે છે. શારદા બત્રનું છેવટનું પરીણામ આ
ઉલ્લંધન કરનારા સમાજના દ્રોહી છે એવું જાહેર કરી બાબતમાં તાજુજ દ્રષ્ટાંત છે. આવી મુશ્કેલીઓ ઉકેલવા વખતે
' તે પ્રમાણે વંત વા અને વતાવવા સિવાય શાસનની કર્મનો દોષ કાઢી, યોગ્યયોગ્ય જોયા વગર પ્રાચીન દ્રષ્ટાંતો
ઉન્નતી અશકય છે એટલું જ નહિ પણ અવનતીને : રજી કરી સંતોષ માનવામાં સ્થિતિ ચુસ્તતા બતાવીને આપણે
આમ ત્રણ અપાય છે. એ દેખીતું છે. ' ' '' : વધારે ઘસાતા જઈએ છીએ. આપણી કોમ હજુ પણ એટલી સાધન સંપન્ન તો છે કે વિવેક દ્રષ્ટિથી કામ થઈ શકે તો - ધર્મ અત્યારે ચાલણીએ ગળાય છે તે વખતે સાધુઓના ‘આ મુંઝવણને બહારથી મદદ મેળવ્યા સિવાય થોડે ઘણે | ગુણ દોષની તુલના કરનાર પ્રતિ, પક્ષાપક્ષને આરોપ મુકવો એ અંશે નીવેડો લવાય. દ્રષ્ટાંત રૂપે જૈનોના હસ્તક પુષ્કળ ફજિલ સંકુચીત સનેદશા સૂચવે છે. વિચાર સ્વાતંત્ર્યના જમાનામાં , નાણું છે તે યોગ્ય દિશામાં રોકવાથી વ્યાપારમાં જેનોનું | તેનાજ નામે તેનો દુરૂપયેગ કરનાર સમાજની કોઈપણ સ્થાન વધશે એટલું જ નહિ પણું સામાન્યપણે મુડીવાદના જવાબદાર વ્યકિત લોકમતની અવગણના કરી શકે તેમ નથી. ' જમાનામાં કોમની પરવશતા દુર થશે, તેમાંથી બેંકો અને સમયને કોઈની પરવા કર્યો શીવાય પિતાની ગતી ચાલુ રાખોજ. વિમા કંપનીઓ ઉભી કરી આપણે તે માર્ગે પ્રેરણું આપી શકીએ તેમ છીએ. ધાર્મિક વિષયોમાં ઉંચામાં ઉચી કોટીનું
ચીમનલાલ મોતીલાલ પારેખ શિક્ષણ અપાવી તેનો લાભ સમાજને સદંતર મળતો રહે તે. એક ઠરાવ:–માસ્તર પોપટલાલ સાંકળચંદના પ્રમુખ " માટે હાલના દયામય પંતુજી જેવી સ્થિતિમાં સડવા દેવાને , પણ નીચે, તા. ૨૪-૮-૧૯૨૮ ના રોજ શ્રી વિજયધર્મ 1 બદલે, આશા આપતા અભ્યાસીઓને સ્વતંત્ર રીતે રાખી | પ્રકાશક સભા ભાવનગર–ને સવાનુમતે થએલો કરાવે “જૈન શકીએ તો શાસન ઓર દીપી નીકળે.
Tદર્શનને શોભાવે તેમજ રાજ્યના કાયદાને અનુસરીને, અન્ય
દર્શનકારેની દ્રષ્ટિએ પણ નિંદનીય ન લેખાય એવીજ દીક્ષા ધર્મ વાન પ્રજા બનાવવા સારૂ વ્યહારીક ઉન્નતિ એ | પ્રવૃત્તિને આ સભા પિતાની સંપૂર્ણ સહાનુભૂતિ આપે છે.. પ્રથમ પગથીયું છે. આ ઉપરાંત જીવનમાં બીજા કેટલાય|. અને આ સિવાયની દીક્ષા પ્રવૃત્તિ સામે આ સભા પિતાને પ્રશ્નો છે કે જેની ગુંચ ઉકેલેજ છુટકો છે. પચાસ સો વર્ષોમાં વિરોધ જાહેર કરે છે.