________________
' મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
તા. ૨૮-૯-૨૯
વિચાર બતાવવાની છૂટ હોય એવી અનેક લાભ છે અને નુક- | ઉપયોગી કે સાધારણ ઉપગી બાબતમાં ખૂબ ખર્ચાઈ જતી શાન જરાપણું નથી. “સંધબહારના શસ્ત્રને અત્યાર સુધીમાં | હોઈ આપણે તેને પૂરતે ઉપગ મુખ્ય સવાલને અંગે કરી
એટલે દુરૂપયોગ થયો છે કે હવે એ " ઠરાવ કરવામાં શકતા નથી. નહિ તે જૈનકામની સખાવત પ્રમાણે અત્યારે - આવે કે મૂર્તાિ ખંડન કરનાર-મૂત્તિ ભાંગનાર કે એવા ગામેગામ છાત્રાલયે હોવા જોઈએ, ‘લરશીપ અનેકવિધ
અસાધારણ શાસ્ત્રવિરૂદ્ધના ગુન્હા માટે જ તે સજા કાયમ રહે. અને અનેક સ્થાને હોવી જોઈએ, ભાષણો નવીન પ્રદ્ધતિનાં બાકી કઈ પણ સગોમાં સંઘબહાર કરાય નહિ. આપણું | હાવાં જોઈએ અને ચારે તરફ વિકાસ દેખાવો જોઈએ, પણ પાતળું પડતું સંધબળ આપણે ' વેડફી નાખીએ તે હવે !
એમાંનું અત્યારે લગભગ કાંઈ દેખાતું નથી એનું કારણ શું? પાલવે તેમ નથી.
- એનું કારણ એક જ છે કે આપણી સખાવત ઘણી . એટલા માટે વિચારસ્વાતંત્ર્ય ધરાવનાર વ્યકિતને વિચાર- મોટી હોવા છતાં એમાં વિવેક નથી. જે કાળે જે ક્ષેત્રને સ્વતંત્રતાની ખાતરજ સંધબહારની. શિક્ષા કરવાની વિરૂદ્ધ |. મદદની કે પિષણની જરૂર હોય તે કાળે તે ક્ષેત્રને વિશેષ
વિક હોય તો તે વાત તદ્દન જરૂરી છે–ઉપયોગી છે અને [ પિષણ આપવું જોઈએ. દૂધપાક પૂરી જમીને બેઠેલા માણસને અત્યારના સંયોગોને ખાસ અનુરૂપ છે. જે પદ્ધતિએ ધર્મ તેજ વખતે વધારે મીઠાઈ આપવામાં આવે. તે કાંતે તેણે તે સામ્રાજ્ય હાલ અમુક વર્ગના હાથમાં આવ્યું છે તે પદ્ધતિ | નકામી રાખી મૂકવી પડે છે, કાંતે તે ફેંકી દેવી પડે છે વિચારતાં ત્યાં તેવા ઠરાવની ખાસ જરૂર છે. સંધબહારના અથવા મીઠાઈના ભુખવાળા તે લુંટી જાય છે. આ સ્થિતિ છેલ્લા પચાસ સો વર્ષના દાખલાઓ એકઠા કરવામાં આવે અત્યારે આપણા યુવ્યયની થઇ રહી છે. આપણે સે વર્ષથી તે આંખમાં આંસુ આવે તેવી વાત છે. એટલા માટે એ અંગ્રેજી રાજયમાં રહ્યા છતાં તેની અસર આપણા ઉપર શિઅને વધારે દુરૂપયોગ અટકાવવાની પણ જરૂર છે અને | નહિવત થઈ છે. આપણે જાણે કે હજુ મેંગલ સમયમાંજ વિચારપ્રવાહને પૂરતે અવકાશ આપવાને વખત આવી લાગે છે જીવતા હોઈએ તેવું આપણું વર્તન છે. એક સમય એવો છે. એટલા માટે આ પ્રથમ નિવેદન તદ્દન જરૂરી છે. તે કહે છે જ્યારે દેશની સર્વ સમૃદ્ધિ દેશમાંજ રહેતા હતા, ' આટલી વિચારસ્વતંત્રતા માટે વાત થઈ. બાકી જે વર્ગ !
જ્યારે એક એક શહેર સેંકડે કરેડાધિપતિઓ રહેતા હતા, અત્યારે સંધબુહારની સજા કરવાના સ્થાનમાં છે અને જેઓ
જ્યારે વર્ષો સુધી ચાલે તેટલાં અનાજ ઘાસ અને બીજી તેમ કરવાનો ઉપદેશ આપે છે તેઓની મનોદશા અને સત્તાને
ચીજોના કોઠારે સર્વ સામાન્ય હતા. અત્યારના અને આર્થિક ઉપગ કરવાની રીતિ પર તે બહુ ત્રાસ થાય તેવી હકીકત
છે, મુડીદાર વર્ગ પછાત પડતા જાય છે, મજુર વર્ગનું રાજય છે. મતલબ “સંધબહાર’ કરવાની વાત બહુ- અસાધારશુ પ્રસંગે છે. એ વખતે આપણું સ્થાન જાળવી રાખવા માટે આપણે માટે રિઝર્વ રાખી બાકી તે સજા કેઈને નજ થઈ શકે કેળવણી ઉપરજ સર્વ શકિતને વ્યય કરે રહ્યા, એટલી જ એવી ભાવના અત્યારના સંગેમાં જરૂર ઉત્પન્ન કરવી પડે | જરૂર આર્થિક (economic) બાબતેમાં ધનવ્યયની છે. તેમ છે. જૈનકેમને જીવનમરણના પ્રશ્નોને હવે નિર્ણય કર
| એટલે કઈ સારા ઉદ્યોગ શીખી તૈયાર થાય તે તેના વ્યાપા- વાને છે. તેમાં આવા અભયની ખાસ જરૂર છે. હવે દ્વિતીય ! રાદ માટે ધન (મુડી) વ્યવસ્થામાં પૈસાને ઉપયોગ નિવેદન પર જોઈએ.
1 થવો જોઈએ. . ૨ “જૈન સમાજની આધુનિક પરિસ્થિતિ વિચારતાં
| નિવેદન કરનાર છતાં સંભાળ રાખીને કહેતા જણાય અપણા દ્રવ્યને ઉપગ મુખ્યત્વે કરીને સમાજની આર્થિક અને કેળવણી વિષયક ઉન્નતિમાંજ થવો જોઈએ એમ હું
છે કે મારી માન્યતામાં ધનવ્યય ઉપરની બાબતમાં “મુખ્યત્વે માનું છું.”
કરીને ' કરો ગ્ય છે એમ હું માનું છું. આટલી વાત ' આ નિવેદન ઘણું મહત્વનું છે. જેનકેમ અત્યારે વ્યા- હજુ કેટલાક અન્ય બાબતમાં થતા ધનવ્યયમાં પણ લાભ પારનાં સ્થાને ગુમાવતી જાય છે, એની મેટી મોટી પેઢીઓ માને છે તેને રાજી કરવા માટે બારીરૂપે રાખી જણ્ય છે. ખલાસ થતી જાય છે, કેટલાક વ્યાપાર તે જૈનેનાજ હતા આ જમાનાને પ્રધાન સુર કેળવણીજ છે અને કેળવણી તે લગભગ ખસી ગયા છે અથવા તદન હાથમાંથી જવાની ! ઉપરજ મુખ્ય આધાર રાખવાનું છે એ ચર્ચા કરીને નિર્ણિત અણી ઉપર છે, શરાફીમાં નામ માત્ર રહ્યું છે, રૂ. અને ! થયેલી બાબત છે, છતાં કોઈ અન્ય બાબતમાં ધનવ્યય કરે ઝવેરાત તદ્દન હાથથી ગયા છે, ગામડામાં શાહકારીપર પાણી છે તે તેના તરફ મધ્યસ્થ ભાવ રાખવાનું છે. બરાબર વિચાર ફરી વળ્યું છે. એટલે આપણે મુખ્ય વ્યવસાય જ જાય
કરવામાં આવે છે તે જણાવો કે હાલ કેળવણી માટે જ સર્વ છે. આ વીસમી સદી “મુડીદાર વર્ગ' અને મજુર વર્ગ'
શક્તિને વ્યય કર્તવ્ય છે, છતાં બની શકે તે સર્વ સમાજને વચ્ચે મોટી યાદવાસ્થળી ઉત્પન્ન કરનારી થઈ છે, આપણે |
સાથે રાખી તેમને સમજાવી અસ્થાને રાખવાની જરૂર છે. વર્ગ મુડીદાર અથવા તેની સાથે સંબંધ રાખનારે છે તેથી
બાકી સ્પષ્ટપણે કહી દેવાની જરૂર છે કે અત્યારે ધનવ્યય તેણે અત્યારના આર્થિક પ્રશ્ન ઉપર ખુબ ધ્યાન આપવાનું છે.
કરવામાં ખૂબ વિવેક રાખવાનું છે. આપણી શકિત મર્યાદિત આર્થિક અને સમજવા માટે કેળવણીની જરૂર છે, !
છે, વધારે મર્યાદિત થતી જાય છે, તેવે વખતે શંકાસ્પદ ઉપ
ગિત વાળા કે ઉષર ઉપરની ધામધૂમવાળી બાબતમાં ધનજમીન મજુરી અને મુડી . અથવા ઉત્પત્તિ વહેંચણી અને વ્યય કરે આપણને ન ઘટે. કોઈપણ કાર્ય ખેટું છે એમ વ્યયના નિયમો સમજવા માટે અભ્યાસની જરૂર છે. નવા ન કહેવાય, પણ લાભાલાભની નજરે વધારે લાભ દેખાય તેવી સ્થાન મેળવવાની વાત તો દૂર રહી, પણ જે સ્થાન થોડા
બાબતમાં વ્યય કરે અત્યારે આપણે માટે જરૂરી છે. અન્ય વપર હતું તેટલું જાળવી રાખવા માટે પણ જેને એ કેળવણી
બાબતમાં ધનવ્યય કરે તે ધુમાડે છે. એમ આપણે ન ઉપરજ અત્યારે કેન્દ્ર કરવું જોઈએ. કેમના દુભાંગે એ
કહીએ, પણ અત્યારે તેવી રીતે શકિતને ઉપયોગ કરી નાખ
એ ધનજરે ધમની, ધર્મની અને ધર્મસામ્રાજ્યની ઉપેક્ષા સંબંધમાં હજી બહુ ઓછું થઈ શક્યું છે. પચીશ વર્ષના
કરનાર છે એમ કહેવામાં જરાપણ વાંધ.લાગતું નથી. શક્તિ કોન્ફરન્સના પ્રયાસ છતાં હજી કેળવણીને વિષયમાં આપણે | મર્યાદિત હોય અને લાભ લેનાર મોટી સંખ્યામાં હોય ત્યારે ' ધણું આગળ વધી શકયા નથી. આપણી શકિતઓ અર્ધ ઉપેક્ષા પણ ગુન્હો બને છે એ વાત વીસારવા જેવી નથી.