________________
તા. ૨૮-૯-૨૯
મુંબઈ જેને યુવક સંઘ પત્રિકા
ન
-
હેવી જોઈએ. વ્યકિતગત જીવનચર્યામાં અને સમુચ્ચયજીવનમાં જૈન યુવક સંઘ.
મોટો તફાવત એ છે કે વ્યકિત તે પિતાના લાભાલાભનેજ આત્મનિવેદન. (૨)." .. | વિચાર કરે અને તેવા પ્રશ્નમાં આપણે આપણા જ વિચાર
જનયુવક સંઘના ઉદેશ પર ચર્ચા કરી. એના પ્રત્યેક કરીએ છીએ, પણ અનેક વ્યવહાર સામુદાયિક લાભાલાભના સભ્ય એક આત્મનિવેદન કરવાની યોજના કરી છે. એ નિર્ણય અને દૃષ્ટિએજ શક્ય છે, મારે વ્યાપાર શ કરો આત્મનિવેદન એટલે પિતાની માન્યતા અમુક પ્રકારની છે તે મારા હિતની નજરે નિર્ણય કરી શકું, પણ મારાં બાળ એની વ્યવસ્થિત સ્પષ્ટતા. એને અંગ્રેજી ભાષામાં “ક્રીડ” કહે- કેનાં લગ્ન કોની સાથે કરવો તે સંબંધી મારી સગવડને વામાં આવે છે. સંસ્થા કે મંડળ કે સંધની માન્યતા એક | એકલેજ વિચાર ન પાલવે; છતાં સામુદાયિક પ્રશ્નોમાં ચર્ચાને સરખી હોય તે પછી પ્રેગ્નનાં નિર્ણયમાં અવ્યવસ્થા થતી | સ્થાન જરૂર રહે. એવી જ રીતે અર્થશાસ્ત્રના પ્રશ્ન, દેશહિતનથી. આ નિવેદન બહુ વિચારવા યોગ્ય છે. આપણે એક | ના પ્રતા, બેકીંગ, વીમો, ભાગીદારી વિગેરે અનેક પ્રશ્ન પછી એક નિવેદનને લઈએ એટલે એના આંતર રહસ્યની સામુદાયિક નજરે ચવા યોગ્ય છે. રીત રિવાજમાં કરવા ખબર પડશે અને તે પર વિચારણા થશે. એની ખુબ ચર્ચા | જોઈતા ધટતા ફેરફાર સમુચ્ચયેહિતની નજરે ચર્ચાય. એમાં કરવાની જરૂર છે.'
પાછા દષ્ટિબિન્દુના ખુણા ફેરફાર હોઈ શકે. કોઈ વખતે ૧. “વિચારસ્વાતંત્ર્યમાં હું , સંપૂર્ણ રીતે માનું છું ! વિશેષ સંખ્યાના હિત ખાતર નાની સંખ્યાને ભેગ આપવા, અને તેટલાજ કારણસર કઈ પણ વ્યકિતને સંધબહારની
પડે. કેટલીકવાર નાની સંખ્યા હોય છતાં પ્રગત (આગળ શિક્ષા કરવામાં આવે તેની હું વિરૂદ્ધ છું.” - આ પ્રથમ નિવેદન છે. પ્રાચીન સંપ્રદાયવાળાને આ
વધેલી) હોય અને તેના વિચારને અમુક સમય સુધી સરક્ષઆરપાર ઉતરી જાય તેવું છે. પુરાણ રાજધારીઓ પર સીધુ |
ણની જરૂર હોય, કેટલીકવાર અમુકને અન્યાય અટકાવવા ' આક્રમણ કરનાર છે અને યુવકવર્ગને હાકલરૂપ છે. નવયુગના
નિયમ કરવામાં આવે ત્યાં બી જાને અન્યાય થઈ જતો હોય.
આવી રીતે સમુદાયને અસર કરે તેવા પ્રશ્નોનાં ઘણાં દષ્ટિભાવનામાં જે ખરેખર સમજવા જેવું છે તે આ નિવેદનમાં
| કેણે ધ્યાનમાં રાખવાનાં હોય છે. આવે છે. ઉન્નતિના વિચારો બહુ કર્યા પણ વિચારમાં આપણે
એ સર્વ બાબતમાંથી એક વાત જરૂર ઉદ્દભવે છે અને છુટ લઈ શકીએ છીએ એ વાત કદી સ્વીકારી નથી. અમુક
તે એ છે કે સમુચ્ચય હિતમાં ખુબ ચર્ચાને સ્થાન છે અને પ્રકારની પરાધીનતા એવી આવી ગઈ છે કે આપણને અનેક
ચર્ચા કરવા ઈચ્છનારને તે માટે કોઈપણ પ્રકારને કલ્પિત રિવાજે ખરાબ લાગે, અનેક આચાર રૂઢ લાગે, અનેક
વિરોધ ન હોવો જોઈએ અથવા તેના મનપર ખોટી અસર ક્રિયાઓ- અનિક, બીનજરૂરી કે બેનરૂપ લાગે તે પણ આપણું
કરે તેવો પ્રત્યવાય તેની સામે ખડે રહેવો ન જોઈએ. વિચાસમાજના નામ ખાતર, આપણુ ધર્મગુરૂઓની પ્રાચિનપ્રિયતા
રસ્વાત યમાં મહત્તા એ છે કે એને લઈને પ્રત્યેક વ્યકિત “ખાતર અને આપણુ બેટા બંધને ખાતર આપણે બોલી
પિતાની જવાબદારી સમજતી થાય છે અને પિતાના પ્રશ્નને શકતા નથી અમલમાં મૂકી શકતા નથી અને બીજાની
નિર્ણય પોતે કરી શકે છે અથવા તેવા નિર્ણયમાં પિતાના પાછળ નિરર્થક ઘસડાઈ આપણી પ્રગતિ કરી શકતા નથી.
અનુભવ કે વિચારને પૂરતે અવકાશ આપી શકે છે એવું , વિચારમાં સ્વતંત્રતાની ખાસ જરૂર છે. આપણુ અભ્યાસ
તેને લાગવું જોઈએ. એમ થાય ત્યારે તે જરાપણ સંકોચ અને અનુભવને આધીન વિચાર કરવામાં ખોટાં બંધને આડે
વગર પિતાના વિચારો બતાવી શકે છે.
તો આવે અથવા અધુરે નાને ગુરૂ થઈ પડેલા આપણને નચાવે ! જેમ વ્યવહારના કાર્યમાં તેમ ધર્મ અનુષ્ઠાને અને રીત એ વાત ઇચ્છવા ગ્ય નથી
રિવાજોને અંગે ચર્ચાને પૂતે અવકાશ ઘટે. એવી ચર્ચા કે આનીજ સાથે એક ખાસ મહત્વની બાબત ધ્યાનમાં
નિર્ણય વખતે કોઈના મન ઉપર એવી અસર ન થવી જોઈએ રાખવાની છે. રૂઢિબંધન અથવા પુરાણુપ્રિયતા જેમ પ્રતિબંધક
કે એ બાબતમાં છૂટથી પોતાના વિચારો બતાવવા જતાં સંધછે તેમ તદ્દન ફેંકી દેવા ગ્ય પણ નથી. વર્ષોના અનુભવે
બહાર થવું પડશે. પૂરતી છુટથી વિચાર બતાવનારની સામે સંધજે વાતે ઠીક જણઈ હેય તેને આચરવામાં માત્ર કાલ્પનિક
બહારને રાહુ ઉભો હોય તો તે કદિ સ્વતંત્રતાથી બોલી વાંધ લેવો અને તેને અનુસરનારા પુરાણ છે એમ કહેવું તે
શકતા નથી. વિચારસ્વાતંત્ર્યના આ યુગમાં કેઇને અમુક પણ ઠીક નથી. પુરાણુ તે સર્વ સારૂં એમ કહેવું તે જેમ
વિચાર કરવા કે બતાવવા ખાતર સંધબહાર કરવામાં આવે અયોગ્ય છે, તેમ પુરાણું સર્વ નઠારૂં એમ કહેવું તે પણ
એ વાતજ બહુ વિચિત્ર છે. અનુચિત છે. એનીજ સાથે નવીન માટે પણ તેમજ સમજવું.
અને તેમ છતાં અત્યાર સુધી એવા ઘણા દાખલા બન્યા છે ઉદેશ અને વિધેયમાં અત્યારના દેશકાળને અનુકૂળ અને અનુ
માં અત્યારના દેશકાળને અનુકૂળ અને અનુ- | કે જેમાં સંઘબહારની સજાને વિચારસ્વાતંત્ર્યને અંગે ભય રૂપ હય, સમાજશરીરને તંદુરસ્ત કરે તેવું હોય, વ્યકિતગત
| બતાવવામાં આવ્યું છે. એને અમલ પણ કવચિત થયું છે. '. પ્રગતિને વિરોધક ન હોય અને લેકે તેને અનુસરી શકે તેમ
એનાથી સમાજશરીરને ઘણું નુકશાન થાય છે અને થયું છે. હોય તે સર્વ વાત લક્ષ્યમાં રાખી મનવકાર કે 'વિકલપને |
એવી વ્યકિતઓ જાણવામાં છે કે જે વ્યકિતઓ ઘણે વિચાર અભાવે નિર્ણય કરવા અને તેવા નિર્ણયને અનુસારે ગ્રાહ્ય કે કરી શકે તેવા હેય, વિચારક હોય, વિચારનિર્ણય કરી શકે તેટલી અગ્રાહ્ય નિર્ણય કરે. આવા નિર્ણયમાં દેશ કાળ ભાવના
માનસિક જોગવાઈવાળી હોય, છતાં “સંઘબહાર થવાના ભયથી સૂત્રને પૂર્ણ સ્થાન છે, લાભાલાભના નિર્ણયને સ્થાન છે,
છુટથી વિચાર બતાવી શકતી ન હોય. એ બાબત અટકવી જ જોઈએ, બીનજરૂરીના ત્યાગને સ્થાન છે, ફેરફારને સ્થાન છે, અને એનો છે. આણુ જોઈએ. સમાજનાં હિત ખાતર જેમ નિર્વિકાર નિર્ણયને ખાસ સ્થાન છે. આવા લક્ષ્મપૂર્વક નિર્ણય | બને તેમ છુટથી વિચારો બતાવવાને હક્ક સર્વ વ્યકિતને છે માટે વિચારસ્વાતંત્ર્ય જરૂર આદરણીય છે. . એમ લાગવું જોઈએ.
અગત્યની વાત એ છે કે આપણી ઉન્નતિ કઈ રીતે કોઈને એમ લાગે છે કે સર્વ વિચારો બતાવે તે તે થઇ શકે? તે સંબંધી વિચાર કરવાની આપણને સંપૂર્ણ છુટ | પછી કાંઈ છેડેજ આવે નહિ. એ ભય પેટે છે. સર્વને