________________
તા. ૨૧-૯-૨૯
સુઅઇ જૈન યુવક સઘ પત્રિકા.
|
ભિમાનજ આપનું આજ્ઞા રહિતપણુ જાહેર કરે છે, અને વાત પણ એમજ છે. આપના આ મિથ્યાભિમાન અથવા જૈન પારિભાષિક શબ્દમાં કહીએ તે આપના અભિનિવેષિક મિથ્યાત્વના કારણેજ. આજે જૈન સમાજમાં કલેશના દાવાનળ સળગી રહ્યો છે. અને આખા સાધુ સમુદાયમાં પણ સંગઠન થતું નથી, કારણ કે આપને આપનું મનનુ ધાયું કરવું છે “ સાચું તે મારૂં ” એમ નહિ પરન્તુ “ મારૂં તે સાચુ ” એમ માનીને સમાજના કલ્યાણતા મા આપને લેવા દેવા નથી, તેમ “ સ્વર્ગ' અને ‘નરક ’- ની ચાવીએ, આપની પાસે હોવાને આડખર કરી લેાકાને ભડકાવવા છે; પરન્તુસાગરજી મહારાજ, આ અઢારમી સદીને જમાનેા નથી આ તા વીસમી સદીનો જમાનો છે. હું સ્વ’ કે ‘ તરફ એ આપની સત્તાનો વિષય નહિ પરન્તુ સૌ સૌના · પાપના વિષય છે, એમ એક બાળક પણ સમજી ગયેલ છે. • સમકિત ’ અને ‘ મિથ્યાવ’ એ આપની Àાળીની વસ્તુ નહિ, પરન્તુ સૌ સૌના આત્માની વસ્તુ છે એવી સહુને ખબર પડી ગઇ છે, એટલે આપના આવા વ્ય પ્રલાપા કિવા અરણ્યરૂદનની અત્યારની પ્રજા ઉપર કંઇ પણ અસર થાય એમ નથી, એ આપ નિર્વિવાદ સમજી રાખશે આપની પ્રકૃતિ-સ્વભાવ અને કાર્યોના પરિણામે આજે આપનું સ્થાન કર્યાં છે. તે વિચાર કરશે. અસ્તુ.
.
પુણ્ય
લી. દીક્ષા ભકત.
હાલના વિવાદના પ્રસંગે બે પક્ષકારોને, એક અમુકને માનનાર અને બીજો અમુકને માનનાર એવું કહેવાને બદલે એક અમુક વિધી અને બીજો અમુકતા વધી છે એમ કહેવું વધાર બધ બેસતું લાગે છે, કારણ કે અત્યારે ‘માનવાને’ બદલે સામા પક્ષની દાંડી પીટીને નિંદા કરવાની સ્વચ્છંદતા વધારે જોવામાં આવે છે. બીન જવાબદાર વ્યકિત, પોતાંને મનગમંતુ તખલ્લુસ ધારણ કરી, સત્યવાદી દુખાત જૈન, શાશનપ્રેમી, જાણુકાર, વિગેરે વિગેરે નામથી છાપા તથા હેન્ડલો દ્રારા કુસપ વધારી રહ્યા છે, ખુલાસા બહાર પાડ નાર અને માગનાર છુપા નામથી, અગર સમાજતે તેના
આ તે શાસનની ઉન્નત કે અવનતિ? ખરા વ્યકિતત્વ ઉપર પ્રકાશ ન પાડે તેવી સંજ્ઞાથી વસ્તુસ્થિતિ
વધારે કઢ'ગી બનાવી રહ્યા છે, સમાજ માટે મોટામાં મોટી અસોસની વાત એ છે કે જે સાધુઓ એકાંત દ્રષ્ટિએ ત્યાગની વાતો કરે છે પણ શ્રાવકોની આવશ્યકતા પ્રત્યે ઉદાસીનતા રાખવાના બ્યુગલો ઝુકી રહ્યા છે તેઓજ પોતાની કારવાહીથી
બળતામાં ઘી હોમી રહ્યા છે, પવિત્ર વ્યાખ્યાનપીડ ઉપરથી
અહિંસા અને શાસનના નામે કેળવાયલા વર્ગ અને સામા પક્ષની કબરો ખોદવાની ઉશ્કેરણી કરી રહ્યા છે. તેમના જેવી માન્યતા
નહિ ધરાવનાર, ખીજા મુનિરાજોને ઉતારી પાડવા અનેક આ ભેંસમાંરભ કરી રહ્યા છે. આટલેથી નહિં અટકતાં શાસ્ત્રના અહોનિશ અભ્યાસથી સરસ્વતી દેવીએ તેમને મોક્ષની અધિકારી અત્યારે ક્રાણુ કાણુ છે તેની નામાવળિ પણ પ્રસંગ કંઇ ઝાંખી કરાવી હોય તેવા અભિનયથી સ્વર્ગ અને નર્કના હતી ગયો છે કે નરકનું નામ દેતાં તે ભડકે છે. એટલે વ - પ્રમાણે બહાર પાડતા રહે છે, સમાજ પ્રાયે એટલે કાયર માને કાળમાં રામની ટાળીમાંજ ભળી જવાથી સ્વર્ગના દ્વાર ખુલ્લાં થઇ જાય છે એવું માનનારાઓને આ સોનેરી તક આી છે, ભલે તેવા સાધુઓ તેમજ તેમની હરેક પ્રવૃત્તિઓને દેખ્યુ છે તે ઉપરથી સાબીત થયુ છે કે આ છિન્ન ભિન્નતા વધાવી લેનારા આ હકીકતનો ઇનકાર કરે પરંતુ સમાજે જે માટે મુનિ રામવિજયજી અને તેમના જેવી મનોદશા ધરાવનાર સમુદાયજ જવાબદાર છે. આવા સાધુ જે પોતાની બધી પ્રવૃત્તિએને શાસ્ત્ર સમ્મત જણાવે છે તેમની મુબઇમાં પહેલી વારની પધરામણી થતાંની સાથે સમાજમાં આટલી હદ સુધી દાવાનળ પ્રસરે તે તેમણે જે પદ્ધત્તિએ કામ લેવા માંડયુ છે. તેનેાજ દોષ ગણાય, જો તેમ ન હોય તો અહિંસાના અખંડ ઉપદેશક
સમાજમાં આવેલી જાગૃતિને ચેાગ્ય રસ્તે દોરવાની સુંદર તક. વ`માન સમયમાં જૈન સમાજમાં જે વાતાવરણ ફેલાઈ રહ્યું છે તેમાં આશ્રય પામવા જેવુ કાંઈ નથી. ઇતિહાસ ઠેર ઠેર સાક્ષી પુરી રહ્યો છે કે જયારે જયારે
કલેશમય
ધમ ગુરૂઓને સમાજમાં પોતાની સત્તા અને માત્રા શિથિલ થતા લાગે છે ત્યારે ત્યારે તે પોતાના અમુલ્ય (?) શસ્ત્રો જન સમુહને બાળવવા ફેકે છે, આવી નીતિના ઉપયેાગ કરવાનુ તેઓ રાજી ખુશીથી કદી બંધ કરતા નથી, પરંતુ જ્યારે તેમને ચુપકીદી રાખવાની ફરજ પડે છે ત્યારેજ ઝંપે છે, આપણા સમાજમાં પણ કેટલાક સાધુઓની હાલની પ્રવૃત્તિઓથી શાસનની શોભા વધી છે કે કેમ તે જુદી જુદી દ્રષ્ટિબિંદુએઁ તપાસવાની ખાસ જરૂર છે અને તે ઉપર યાગ્ય વિચાર કરતાં ખાત્રી થાય કે તેથી શાસનની હેર્લના થઇ રહી છે તેા
તેવી પ્રવૃત્તિઓના ઉત્પાદક ઉપર મજબુત હાથે અંકુશ મુકવાની ક્રૂરજ આવી પડે છે. અને આ માટે સામુયિક પ્રયત્ના થવા જોઈએ. નહીં તો છુટા છવાયા સ્તુત્ય પ્રયાસોને અંગે પણ સ્વાર્થી લોકો ગેર સમજુતી ફેલાવવામાં કાવી જાય છે.
*
આપણને કહેવામાં આવે છે કે જૈન ધર્મ માં ધાર્મિક તેમજ વ્યવહારિક વિષયો પરત્વે જેટલી ગંભીરતા અને ઝીણવટથી ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેટલી સ્પષ્ટ રીતે બીજા કોઇ ધર્મ માં બતાવવામાં આવ્યું નથી, તે છતાં જેનેતરની દૃષ્ટિએ આપણો સમાજ આટલો બધો વગોવાય છે તેનુ
કારણ શુ? મારા માનવા પ્રમાણે ‘વચન નિરપેક્ષ વ્યવહાર જુડો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો' એ પાડ઼ જાણતા, કે બોન્નતા છતાં આપણે વનમાં મુકયો નથી, આપણી મનોદશા એટલી સ'કુચિત બનાવી દેવામાં આવી છે કે આપણે એક સવાલની ખીજી આજુ જોઈ શકતા નથી અને કોઇ તે ખતાવે તો જોવાની કે સમજવાની ઘસીને ના પાડીએ છીએ, આનું પરિણામ એ આવ્યું છે કે આપણે તદન પરાધિન થઈ ગયા છીએ અગર કોઈનું હથિયાર બની, સ્વતંત્ર અભિપ્રાય બાંધી શકતા નથી. ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે એટલાજ માટે તેમાં બુદ્ધિને સ્થાનજ નથી એવું કાંઇ નથી, જે પ્રશ્નનો જવા બુદ્ધિ ગમ્ય હોય તેની ઉપર તેવી રીતે ચર્ચા કરનારને ‘ દુર્લભ બોધી' ના શિરપાવ આપનાર પેાતે તે કેટલા સાચા હૃદયથો
તેમ ખેલી શકે છે તે પોતાના જીવન વ્યવહારના અનુભવથી અજાણ્યા નહી હોય. '