________________
મુ.ઇ જૈન યુવક સંઘ પત્રિકા.
સા પણ તેલે અંધારૂ
અથવા
સાગર મત સમીક્ષા.
(1)
“ જામનગર ચતુવ ધસંધે પસાર કરેલા ઠરાવો ” “આગમના અખંડ અભ્યાસી આગમેદ્ધારક શ્રીમદ્ સાગરાનદ સૂરીશ્વરજીનું વકતવ્ય ” આ એ ડીગા નીચે લખાએલું એક ટ્રેકટ હમણાં બહુાર પડયું છે. ટ્રેકટની ઉપર ટાઈટલ નથી. તેમ નથી ક્રાઇ પ્રકાશકનુ નામ. એટલે ટ્રેક્ટ બહાર પાડનાર કાણુ ? આ ટ્રેકટના લખાણની જવાબદારી કોની ? એને નિર્ણય કાઇ પણ વાંચનાર કરી શકે તેમ નથી.
લખાણના પહેલા પેરેગ્રાફ સ્પષ્ટ બતાવી આપે છે કે આ રેકટમાં જેને “ ચતુર્વિધ સંઘની સભા કહેવામાં આવી છે. એ નરી ડુબકતાજ છે, તે પેહેલા પેરેગ્રાફ આ છે.
35
“ ગઈ કાલે એટલે તા. ૨૩-૭-૨૯ ને રાજ જાહેર કરવામાં આવ્યું હતું કે—દીક્ષાના વિરાધ સંબધી હેંમ્બીલ ની છે, તેને અંગે આજ ઉપર વિવેચન મુલતવી માં આવ્યું હતું. તે અનુસાર આજ રાજ ચવિધ L સભા મળી છે તેમાંથી આધપતિ સ્થાનેથી
२
નાહ્વારક, આચાર્ય મહારાજ શ્રી સાગરાનાંદસૂરીશ્વરજીએ
જણાવ્યું કે”
આ પેરેગ્રાફ ઉપરથી આપણે છ બાબતા તારવી
શકીએ છીએ.
૧ આની ભાષાજ કાર્દ ત્રણ ચેોપડીએ ન ભણ્યા હોય
એવાની લાગે છે.
૨૨૩ મી તારીખે કાના તરફથી કયાં જાહેર કરવામાં આવ્યું હતુ ? એ જણાવવામાં આવ્યુ નથી.
*
૪ “ ચવિધ સંઘની સભા ” શા ઉપરથી કહેવામાં
આવે છે, એ જણાવવામાં આવ્યુ નથી. આ કહેવાતી સભામાં સંઘના આગેવાને કાણુ હતા ? કાના થી નિયંત્રણ પત્રિકાએ કાઢવામાં આવી હતી ? “ ચતુર્વિધ સંધ ” એ શા માટે કહેવામાં આવ્યુ છે ? વિગેરે કાંઇપણ બતાવવામાં આવેલ નથી.
તા. ૨૧૯ ૨૯
સાગરજી સિવાય બીજા કૈાનું નામ પણ આવતુ નથી. ત્યારે આ ટરેકટના પ્રકાશક પણ વકતા સાહેબ પોતેજ-એટલે સાગરજી છે કે ? ટરેકટની અંતમાં મુદ્રક એટલે છાપનાર તરીકે એ પ્રેસેના નામ છે. સાડાત્રણ ફાર્મીનુ ટરેકટ એ પ્રેસામાં છપાવ્યુ છે, ગમે તેમ પરંતુ મુદ્રા કંઇ ટરેકટનું ઉત્તરદાયિત્વ ધરાવતા નથી.
૫ અધિપતિ સ્થાનેથી ' એમ કહીને શુ' એમ મતાવવામાં આવે છે કે—પ્રમુખ સ્થાને સાગરજી એટા હતા? જો એમ હતું તે એ પ્રમુખ સ્થાન માટેની દરખાસ્ત કાણે મૂકી હતી ? કાણેકાણે અનુમેાદન આપ્યું હતું ? વિગેરે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી.
ઉપરની બાબતાઉપરથી એ ચેકપુ જણાય છે કે:-- ૧ જામનગરના ચતુવિધ સંઘની ઉપર જણાવ્યા પ્રમાણેની કાઈ સભા મળીજ નથી.
; ૮ સાગરાનદ સુરીએ જણાવ્યું કે ” આ શબ્દો કાણુ લખે છે ? રીપોર્ટ લેનાર કાણુ છે ? આ ટરેકટ પ્રકાશિત કરનાર કાણુ છે? આખાએ રેટમાં
૨. જામનગરના સથે આ ટરેકટની અંતમાં ખતાવ્યા પ્રમાણેના કાઈ ઠરાવ કર્યોજ નથી.
૩ આ આખુ ટરેકટ કે જેમાં એકલા સાગરજીનુ ભાષણ આપવામાં આવ્યું છે, એ ભાષણ-આ ટરેકટ કાÉપણ જવાબદાર વ્યકિત તરફથી નહિ, · પરન્તુ કેવળ સાગરજીની મન: કલ્પનાનુજ પરિણામ છે બાકો એની સાથે જામનગરના સંઘને કંઇ પણ સબંધ છેજ નિહ.
સાગરજીએ આ મન:કલ્પિત હવાઇ અહીંજ ક્રમ ઉડાવ્યું એનુ કારણ પણ સ્પષ્ટ છે.
૩ આજ ઉપર ( એટલે ૨૪ ઉપર ) વિવેચન કરવાનુ | મનોદશાનું ચિત્ર ખડું કરે છે.
મુલતવી રાખ્યુ હતું—નહિ ક રીતસરની સભા લાવવાનું
કર્યા છે. કાઈપણ સ્ત્રી પુરૂષે સાગરજીના વ્યાખ્યાનમાં ન જવું, જામનગરના સત્રે, સાગરજીના વ્યાખ્યાનને અહિષ્કાર
એવી ઉદ્યાષણા કરી છે. અને એ ઉદ્માષણાનાં પુખ્ત રીતે અમલ થઇ રહ્યો છે.
જયારે જામનગરના આખાય સત્ર એમના વ્યાખ્યાનમાં નથી જતા, અને માત્ર બિનજવાબદાર બે ચાર વ્યકિતયા જાય છે ત્યારે તેમને પોતાના અને પાતાના ભકતાના મનના
સંતોષની ખાતર “ સઘની વ્યાખ્યા પણ પોતાની આધુનિક તરસ્થિતિને અનુકુળ હોય, એવી શોધી કાઢવી પડી છે. કથે છે કે
એમના
બે ચાર અંધ ભકતાની આગળજ ગેળા ગભડાવે અત્યારે સાગરજી વ્યાખ્યાનની પાટ ઉપર બેસીને, રાખે છે. જામનગર જેવી જૈનપુરીમાં આ શ્રીના ખરેખર ચોંકાવનારી છે. સાગરજી પોતાની આ નિર્જન પ્રાયઃ પદા સબંધી, આવું અરણ્ય રૂદન જેવા વિલાપ કરવા સિવાય બીજી શું કરી શકે ? તેમના પ્રવચનમાંના શબ્દોજ તેમની
“એકજ સાધુ એકજ સાધ્વી, એકજ શ્રાવક, એકજ શ્રાવિકા હોય, તેા પશુ જે આજ્ઞાએ સહિત હોય તેને સંધ કહેવા, બાકીને આજ્ઞાથી રહીત સાધુ આદિને મ્હોટા સમુદાય હોય તે ધણુ તેને હાડકાંના ઢગલા કહેવા પૃ. ૨૬ ઝ
મનને
બરાબર છે, આવાં વાકયા શાધી કાઢીને સતાષ વાળવા સિવાય બીજો શા ઉપાય ? તેમ છતાં એમ પૂછીએ છીએ કે “ આજ્ઞા સહિત ” અને આજ્ઞાએ રહિત કાણુ છે ? એને નિર્ણય કરવાનુ આપનામાં સામર્થ્ય છે ખરૂં કે? આપ જેટલુ કરા-કહે એ બધું આજ્ઞા સહિત, અને બીજા જે કહે, 'કરેએ આજ્ઞા રહીત એમ જો આપ માનતા હો, તે સમજી રાખશે કે-આપનું એ મિથ્યા