________________
તા. ૩૧-૮-૨૯
સાંભળીને ખાળજીવા તો કઇ રીતે બદમાશી શીખા,ય
મુનિ રામવિજયજીના વ્યાખ્યાનો. તેનો પાઠ મેળવી લે, તો તેની જવાબદારી કોની
તેમાં સાધુ ધની મર્યાદાના ભગ
આના ઉદાહરણમાં, અમે ન હોત તો તમારા વાંઝીઆપણાનું મ્હેણું કેણું ટાળત? મા બાપને જીવતે દીકરે ખંજર મારનાર દીકરા છે.” તેઓ શ્રી શ્રોતાઓને પણ સુંદર શરપાવ (!) વ્યાખ્યાન દ્વારા આપે છે. એ.
૩
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા,
R
સના
શ્રીમન્ન્મુહનલાલજી મહારાજના ચરણ કમળથી પવિત્ર થયેલાં તેમજ સંસારતારક વિદ્વતાભરી વાણીથી ગાજી ઉઠેલા લાલેખાગ જેવા પવિત્ર સ્થાનમાં બેસીને મુનિ રામવિજયજી વ્યાખ્યાના આપી રહ્યા છે, તે સંબંધી અમે અમારા જાતિ અનુભવથી નમ્ર ભાવે તટસ્થ જાને પૂછવા માંગીએ છીએકે મુની રામવિજયજી ત્યાગના બ્હાના નીચે સાધુ ધર્મોની મર્યાદાના ભંગ કરી વાણી વિલાસને સેવતા નથી? તેમની તાછડી ભાષા, નિજ શબ્દો અને ઉશ્કેરણી ભર્યા
વચનાના ઉપયેાગ કરતા નથી? પરીપદેશે પાંડિત્યમ્ જેવા તેમના વૈરાગ્યના ઉપદેશ કે જે પેાતાની વાસનાને ધૂળધાણી કરી નાંખે છે, એમ આપને નથી લાગતું ? જૈનેતરાપાં સમાજને હાંસીપાત્ર બનાવી પીના હૃદયને આઘાત પહોંચાડે 5? તે સંબધી કેટલાક છીએ. આશા છે કે આપ મુદ્દાઓ ઉપર ધ્યાન આપશે.
ભવ્ય
શાસ
કરા
તેએ શ્રમણ ભગવાન મહાવીરને ‘તું’તુકાર આળખાવે છે, અને તેમ કરી ભકત જનેાની ભકિતના ઉપર પાણી ફેરવે છે. દાખલા તરીકે ‘મહાવીરના જેવા બાપ', એક નદીષેણુ જેવા સમર્થ મુનિવરને ઉદ્દેશીન પણ એક વચનના પ્રયાગ કરે છે. કહે છે કે ‘ન દિષેણુ પડયે પણ હુજારાને ચઢાવનાર થયા;' વેશ્યાને ઘેર એડેલે” વગેરે વગેરે.
સત્ય તરફ પણ આ પ્રખર વકતાને (!) કેટલું માન છે? તે નીચેના શબ્દો કહી આપે છે. “સાચું હૃદયમાં ઘાલવા તમે તૈયાર નથી.”
પવિત્ર વ્યાખ્યાન પીઠ ઉપર બેસીને જે શબ્દોના ઉચ્ચાર કરતાં પણ સાચા સાધુનુ હૃદય કંપે, તેવા વાકપ્રહારે આખી જૈન ફામને સખેાધીને તેઓ ઠાલવી રહ્યા છે. એના પૂરાવા આજે સ્થળે સ્થળે ભરાતી સભા, તેમાં ચર્ચાઇ રહેલા પ્રશ્ન, અને પસાર થતા ઠરાવા અને આ મુનિવરના અંધકિતના હૃદયના બળાપા મેાજુદ છે. જેમને સાધુપણાનીસાચા સન્યાસની અમૂલ્ય કિ`મત સમજાઇ ગઇ હાય, તે મુખમાંથી એવા શબ્દો જરે કે “સાધુપણાના આચારને ચુલામાં મૂકા અને અમે શ્રાયકાએને ફુકીએ.” અને માળિકાઆ ઉપર આવી ટકારીની શી અસર થાય? એમના ભાષણેા
કુમળા મગજના ખાળ
તમે આત્માની અન ત શકિત ઉપર પાણી ફેરવ્યુ. સ્વાદ ખાતર, રૂપર ંગ ખાતર, સુવાસ ખાતર, પાપના, પ્રપંચનો, અન્યાયનો, અનીતિનો ભય ન ધર્યાં, મનની મેાજ ખાતર તેઓએ શાહુકારી વેચી, પ્રતિષ્ઠાઉપર પાણી ફેરવ્યું, જૈનત્વ ઉપર કુચડા ફેરવ્યા તમે બધા સ્વત ંત્ર છે! સ્વામી છે કે ગુલામ!”
વકીલ ઉપર ટીકા કરતાં તેઓશ્રી જણાવે છે કે:-- વકીલનો કાયદો એ કે જજ્જને મુંઝવણમાં મૂકે. ગુન્હેગારને પણ વકીલ એમ ન કહે કે તું ગુન્હેગાર છે, પણ એમ કહે કે પ્રીકર નહી, પૈસા લાવને તું જોજે તો ખરા કે હું કેવા જોરશેારથી મેલીને જજને ફેરવી નાંખું છું. * *
જો વકીલેાએ પેાતાની પાસે આવતા ગુન્હેગાને સુધારવાનો પ્રયત્ન કર્યાં હાત, તે આટલા ગુન્હેગારે હાત? આ પ્રમાણે વકીલેને છડેચોક જ્યાં સટીીકેટ અપાતુ હોય ત્યાં સ્વમાન ધરાવતા કોઇપણ વકીલનો પત્તા ઉછળ્યા વગર રહે ખરા કે ?
|
ગૃહસ્થાવાસને મશાન તરીકે ઓળખાવતા એ મુનીશ્રીના ભયંકર શબ્દો માટે અમારે શું કહેવું? વિષય તરફના તેમનાં વ્યાખ્યાનો સાંભળતાં કાનના કીડા ખરે, વાંચતાં આંખે તમ્મર આવે, વિચારતાં કાળજુ ક ંપી ઉઠે, અને લખતાં લેખીની હાથમાંથી સરી પડે, છતાં જનતાને સત્યતાની પ્રતીતી કરાવવાની ખાતર દિલગીરી ભરેલી ફરજ અમારે અદા કરવી પડે છે.
X × X X
વિષય સબંધ વ્યાખ્યાન કરતાં તેઓ કહે છે કે, “વિષય વગરના ટાઇમમાં જેજે ચીજોને હાથ લાગવાથી પાણી લઇને ધાવા પડે, વિષયાધીન અવસ્થામાં તેજ ચીને સાથે કેવી ચેષ્ટા કરે છે વિષયાધીન કેવા ? ગદા, વિવેક વગરના, જે બહાર ફેકી દેવા જેવું તેને તે અવસરે મેામાં ઘાલનારા, જે ચીજો નકામી, ગંદી, ખરાબ, મનાય. વિષય પહેલાના સમયમાં જાગૃત અવસ્થામાં હાથપર લાગેતા ? ચુકે તો? કાણુ યુકે તે? સમજી જાઓને, જે ચીજ અહી આંગળીને ન લગાડાય, તેને કયાં લગાવાય છે ?