________________
મુંબઇ જેન યુવક સંઘ પત્રિકા
તા. ૧૯-૨૯ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ક્રાન્તિ માગી રહેલ છે તે પ્રકારના ક્રાતિકાય માં બને તેટલું
સંગીન કાર્ય કરવા માગે છે. આ કારણથી સંઘના પ્રવર્તકોને ઉદેશે અને આત્મનિવેદન. { ચોક્કસ ભૂમિકા નકિક કરવાનો વિચાર થયો કે જેની ઉપર
સ્થિર રહીને યોગ્ય પ્રવૃત્તિઓ યોજી શકાય અને જે ઉપરથી પ્રસ્તુત સંધમાં એકત્ર થયેલા સભ્યોના ચોક્કસ બાબ
તેમાં શું વિચારો અને વળણ છે તેની સૌ કોઈને ચોકકસ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉદેશે
ઓળખાણ આપી શકાય. આ આશયથી પ્રેરાઈને નીચે જણ- ' નીચે પ્રમાણે છે.
વેલ આત્મનિવેદન પત્ર નકિક કરવામાં આવ્યું છે.
૧ વિચાર સ્વાતંત્ર્યમાં હું સંપુર્ણ રીતે માનું છું અને તેટલાજ ૧ મુખ્યત્વે કરીને જેનોની ધાર્મિક, આર્થિક અને સામાજીક '.. કારણસર કોઈ પણ વ્યકિતને સંઘ બહારની શિક્ષા કરવામાં ઉન્નતિના ઉપાયો રાષ્ટ્રહિત સાચવીને જવાં અને અમ- .
આવે તેની હું વિરૂદ્ધ છું. લમાં મુકવા.
| ૨ જૈન સમાજની આધુનિક પરિસ્થિતિ વિચારતાં આપણા ૨ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં બને તેટલી સાહય આપવી અને !
દ્રવ્યનો ઉપયોગ મુખ્યત્વે કરીને સમાજની આર્થિક અને
કેળવણી વિષયક ઉન્નતિમાંજ થવો જોઈએ એમ હું માનું છું. જેન, સમાજમાં રાષ્ટ્રીય ભાવનાઓ ખીલે તેવાં પગલાં લેવાં. |
- [ ૩ જેનોના સર્વ ફીરકાઓના ઐકયમાં હું માનું છું. અને આ ઉદ્દેશે એટલા સ્પષ્ટ છે કે તે વિષે લાંબા વિવે.!
તેવું ઐકય વધે તેવી પ્રવૃત્તિઓને ટેકો આપવો એ હું ચનની અપેક્ષા ન ગણાય. આ ઉદ્દેશે પાછળ મુખ્ય ભાવના ! . એ છે કે દેશ અને ધર્મના સવાલે કદિપણ પરસ્પર ભિન્ન છે.
* મારો ધર્મ સમજું છું. હાઈ ને દેશના ભાગે ધર્મને ઉત્કર્ષ કે ધર્મના ભેગે !'
કે સમાજમાં રહેલ અનેક હાનિકારક રીવાજ અને માન્યદેશ : કદિપણ સંભવી ન શકે, કોઈ પણ સહૃદય મનુષ્ય
તાઓ અને ધર્મને નામે ચાલતે દંભ દુર કરવામાં એ દે અવગણીને ધર્મપ્રચારનો ખ્યાલ ધારી ન શકે.
મારી ફરજ સમજું છું. ' છે અને સંસ્થાના આપણે અગ છીએ તેનું સમગ્ર હિત| પસાધુ વેશમાં ફરતા ચારિત્ર ભ્રષ્ટ સાધુ-સાધ્વીને સાધુઆપણને જેટલી ચિન્તાનો વિષય હોઈ શકે તેટલીજ ચિન્તા .. સાબ્દી તરીકે હું સ્વીકારતા નથી. આપણી ને આપણા દેશના ઉદ્ધાર સંબંધે કરવી ધટે છે.. ધર્મના વર્તમાન હાસનું ખરું કારણું. દેશની પરતંત્રતા છે. કે , આત્મશુધિ, સત્યનિષ્ઠા અને સેવાભાવને હું મારા જીવ
જ્યાં સુધી દેશ સ્વતંત્ર ન બને ત્યાં સુધી ધર્મજીવનમાં સાચા નમંત્ર તરીકે સ્વીકારું છું. પ્રાણને ઉદ્દગમ થઈ શકે જ નહિ. તેથી અત્યારના યુવાની
પ્રસ્તુત આત્મનિવેદનપત્ર એક રીતે યુવક સંઘની સર્વ પ્રવૃત્તિ દેશ હિત તેમજ ધર્મ હિત–ઉભય સરખા લક્ષમાં !
સમાન મીલન ભૂમિકા છે, બીજી રીતે યુવક સ ધે કયા પ્રસંગે રાખીને જાવી જોઈએ. આ વિચારનું નિરૂપણ પ્રસ્તુત ઉદ્દેશ |
શું કરવું અને શું ન કરવું, કેવી પ્રવૃત્તિઓ આદરવી અને વિધાનમાં સૂચિત છે.
| કેવી પ્રવૃત્તિઓ નો વિરોધ કરવો તે સંબંધમાં હેયોપાદેય મુંબઈ જૈન યુવક સંધે ઉદ્દેશ વિધાન ઉપરાંત સંધમાં પ્રતિપાદક દિશાસૂચક દીવાદાંડી છે. આ નિવેદનની પ્રત્યેક - દાખલ થવા ઇચ્છનાર વ્યકિત ઉપર બીજું બંધન એ મુકયું ! કલમો ઉપર બને તેટલું સંક્ષેપમાં વિવેચન કરવું તે આ લેખ
છે કે તેણે અમુક નક્કિ કરેલા આત્મનિવેદનમાં જણાવેલી માળાનો ઉદેશ છે આ નિવેદનની પહેલી કલમ નીચે પ્રમાણે છે.. પ્રત્યેક બાબત ઉપર પોતાની સંમતિ સુચક સહી મૂકવી જોઈએ. “વિચાર સ્વાતંત્ર્યમાં હું સંપૂર્ણ માનું છું અને તેટલાજ આ બંધનનો આશય એ છે કે પ્રસ્તુત યુવક સંધ મીત્ર કારણસર કોઈપણ વ્યક્તિને સંધ બહારની શિક્ષા કરવામાં કહેવાતા યુવકોનો સંભુમેળો બનવા નથી માગતું માત્ર ચોક્કસ આવે તેની હું વિશ્વ છે.” ઉદ્દેશ અને ચોક્કસ વિચારોવાળા નવયુવાનો સુવ્યવસ્થિત રીતે. એકત્ર થઈને અત્યારે આપણે સમાજ અને ધર્મ જે પ્રકારની
વિચાર સ્વાતંત્ર્ય સામાજિક પ્રગતિની ચાવી છે.
––– એ માનવ ઇતિહાસે સિદ્ધ કરેલું પરમ સત્ય છે. જયારે - છેવટમાં વિનંતિ કે જે જે યુવકો મંડળ સેવા મંડળો જ્યારે સ્વતંત્ર વિચારોનાં પ્રચારનો રોધ કરવામાં આવ્યો છે. અને સ્વયંસેવક મંડળો અત્યારે હયાત હોય અને અમારા ! અને રૂઢિ અને પરંપરાનાં પૂજક આચાયો અને લોક નાયકોનુ ઉદેશો અને પ્રવૃતિઓ સાથે સંમત હોય તેમણે અથવા હવે સામ્રાજ્ય ચાલ્યું છે ત્યારે ત્યારે સમાજ પ્રગતિ કરતો અટકયો પછી આવા મંડળો હયાતીમાં આવે તેમણે અમોને તેમના ' છે એટલું જ નહિ પણ પાછો પડયો છે. સામાજિક ધાર્મિક સરનામાં વગેરે માહીતી મોકલી આપવી મહેરબાની કરવી કે ! કે રાજકીય વિષયોમાં દરેક માણસને પોતાના વિચારો જણાજેથી કરીને અરેસ્સરસ પ્રચાર અને સહકાર વધે.
વવાને સ્વાભાવિક હકક છે. કોઈપણ વિચારને એકાન્ત
સત્ય તરીકે માનનાર અને તેના વિરોધી વિચારને એકાન્ત તા. ૧૮-૮-૨૯ ')' 'લી'મંત્રીઓ, .
અસત્ય તરીકે લેખનાર માણસ સત્યતત્વને જ સમજતા નથી મનહર બીલ્ડીંગ : શ્રી મુંબઇ જૈન યુવક સંઘ. ! પરમત-અસહિષ્ણુતાએ ધર્મના નામે નિષ્ફરતા પાખડ દંભ લુહાર ચાલ, મુંબઈ ) -
. અને જડતાઓ પડ્યા છે. સમાજહિત લક્ષીને સ્વતંત્ર વિચાર