________________
તા. ૧૪-૯-૨૦
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
દર્શાવનારનો જે સમાજ અયોગ્ય રીતે વિરોધ કરે છે કે રીતે તે ઉત્પન્ન કરે છે અને પરિણામે પરસ્પર વિરોધી બળાના તેને બહિષ્કાર કરવા તત્પર થાય છે તે પોતાની પ્રગતિનાંજ | મન્થનથી જે સારભુત સત્ય તરી આવે છે તેનાથી સમાજ દ્વારજ બંધ કરે છે. આ સર્વ તે સામાન્ય પરિસ્થિતિને લાગુ ! આખરે લાભજ ઉઠાવે છે. પડે છે. પણ જયારે દેશ અને સમાજ એક સ્થિતિમાંથી | ભુતકાળમાં જૈન સમાજે આવી રીતે સ્વતંત્ર વિચારે અન્ય સ્થિતિમાં સંક્રાન્ત થવા માંગતા હોય ત્યારે તો પરસ્પર દર્શાવવાનારાનો બહિષ્કાર કરવાના છુટા છવાયા પ્રયાસો વિરોધી વિચારો અને ભાવનાઓને પ્રચાર સવિશેષ આકા- | કરેલા છે તે ધ્યાનમાં રાખીને તે સામે પોતાને વિરોધ દાખરદાયક બને છે. આમ બને તોજ સામાન્ય લેકે ભિન્ન | વવા માટે પ્રસ્તુત કલમ ઘડાયેલી છે. આ કલમ ઉપરથી એ ભિન્ન વિચારો અને દ્રષ્ટિબિન્દુઓનું યોગ્ય તેલન કરી શકે) સુચિત થાય છે કે કેઈપણ જૈન બંધુ સામાજિક કે ધાર્મિક | મુનિ રામવિજયજીને એક પત્ર. - ભાવનગર તા. -૭-૨૯ શનીવાર ઠે. સાકર બજાર
શ્રી મુંબઈ. , આપ શાંત ચિતે વાંચી વિચારી શકતા હો, આપ આત્માથી છે, તો જરૂર નીચેની હકીકત વાંચજો. સર્વ પાપનો બાપ કેશુ?
જવાબ લેભ : ' પાપનું મુળ શું ?
,, અભિમાન
, , , અધર્મનું મુળ શું?
5 કલેશ ધર્મનું મુળ શું?
': ,, આત્મ શાખે સત્યતમ શાંતિ, પ્રેમ,
ન્યાય, બીજા ઉપર દયા. આત્માથી માણસને એટલી બધી શાંતી હોય છે કે તે પોતાના આત્માના અંતરના શત્રુઓ (કામ ક્રોધ, રાગ, દ્વેષ, કલેશ, લોભ, મોહ, ને બરાબર પીછાણી તેમને હૂર કરવા (સત્ય, અહીંસાના) હથીએ લડે છે, અને બહારના દુશ્મન હોય તો પણ તેમને દુશ્મન નહી માનતાં ક્ષમાં તિ ધારણ કરે છે એ
મુનિરાજશ્રી રામવિજયજી મહારાજ
ઉપર ઉલટી દયા
શિપ્રિય વર્તન આપના આ બધું જોઉં છું, પણ માં આપનું હાલનું
હાલનું આપનું કલેશપ્રિય વર્તન આપના અભિમાન ભરેલા વ્યાખ્યાનો, આપને જેનોને યેનકેન પ્રકર(છુપી યુકતી પ્રયુકતી કરીને સાધુ બનાવવાનો લાગેલો લોભ આ બધું જોઉ છું, તપાસુ છું, વિચારું છું, ત્યારે આપની અજ્ઞાનતા માટે થા છુટે છે. કયાં આ૫ ત્યાગ ધર્મ સ્વીકારનાર સાધુ, અને કયાં આપનું હાલનું ચાલતું વર્તન, બંને સરખા હોવા જોઈએ, તેને બદલે આકાશ જમીન જેટલું અંતર.
આ તમારા વેશને બંધ બેસતું વર્તન થાતું નથી, તેમાં કદાચ કાળને હાથ હોય અને આપ જેવાઓને હથીઆર બનાવી જૈન શાસનની બરાબર અગાત કરાવવી હોય.
' જેનો ઝાઝું અંધશ્રદ્ધાળુઓ છે, તેથી આપ જેવાનું પણ ચાલી શકે છે. જેનો જ્યારે વિચારક થાશે, સાચું સમજતા શીખશે, પોતાનું વર્તન સત્ય, નીતિ, ન્યાશ્યકત રાખશે, તે દીવસે તો તમારા જેવા જેટલાં સાધુઓ કલેશ કરાવનારા અભિમાની, ચેલાઓના લોભીઓ હશે, તેને સમજાવી ઠેકાણે લાવશે, તેમની સાધુ તરીકેની ફરજ સમજાવશે, સાચા સાધુ બનાવશે. અને તેમ નહીજ બને તો તેવા સાધુને સાધુ તરીકે નહીં પણુ શેતાન-પેટભરા તરીકે ઓળખાવશે.
આ કાગળ વાંચી જ આત્માર્થી તો તેનો ઉપયોગ કરશે અને શાંતિપૂર્વક જવાબ આપશે.
આપનો શાંતિથી લખાયેલે પત્ર આવશે તો જરૂર હશે તો લખીશ અને વધારે મદમાં આવી ડોલશો તો તમારી હીલચાલને મૃત્યુ ઘટ નજીકમાં છે, એટલું ચોકકસ સમજશો. ઠે. સાકર બજાર, ભાવનગર,
: ' લી. સેવાને જીજ્ઞાસુ,
- શા. ઇટાલાલ ત્રીભોવનદાસ, '. | નટ-આ ભાઈએ આજથી એક માસ ઉપર મુનિ રામવિજયને આ પત્ર લખ્યો હતો, તેને કંઇ પણ ઉત્તર નહિ મળવાથી અમોને પ્રસિદ્ધ કરવા મળે છે. ' અને તે સર્વના સારભુત અને સમગ્ર સમષ્ટિને હિતકારક | પ્રના સંબંધોમાં હિત બુદ્ધિથી પ્રેરાઈને કાંઈ પણ બેલે કે પરિવર્તન સરજાવી શકે. કોઈ પણ કાળે વ્યકિતના વિચાર | લખે તેનું બેસવું કે લખવું પ્રચલિત રૂઢી, પરંપરા કે સ્વાતંત્રય ઉપર છીણી મુકવાથી સમાજને દિચિત પણ માન્યતાથી ગમે તેટલુ વિરૂધ્ધ હોય તે છતાં પણ તે પ્રકારના કથન લાભ પ્રાપ્તિ થઈ નથી, તેમજ થવાની નથી. આપણને | કે લેખનના કારણે તે બધું કઈપણ સંધના બહિષ્કાર યોગ્ય ઘણી વખત આપણુથી વિરૂધ્ધ વિચારના પ્રચાર થી | કદી બની શકતા નથી, અને આવી રીતે કોઈપણ સંધ
કોઈને પણ બહિષ્કાર કરવા ઉદ્યુત થાય તે સામે અમારે સમાજને હાનિ પહોંચવાનો સંભવ દેખાય છે પણ સામાજિક
સખ્ત વિરોધ છે અને રહેવાનું. અત્યારે આપણુ અનેક બુદ્ધિ પિતાના હિતાહિત સંબંધમાં એટલી બધી કુશળ હોય | મન ઉપર સ્પષ્ટ અને સ્વતંત્ર ચર્ચા અને ઉહાપેહની ખાસ છે કે એ પ્રકારની હાનિને પહોંચી વળે તેવાં બળો સ્વભાવીકો અવશ્યકતા છે. અત્યારે આપણે વર્તમાન તીવ્ર સ્થિતિ કલ