SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા તા. ૧૪-૨-૨૯ શ્રીએ એકપણ વિષય એવા અણુસ્પર્શે નથી રહેવા દીધો કે દર રવીવારે પ્રગટ થતાં “ જૈન પ્રવચન ” નામના અઃવાડીકમાં મુનિ રામવિજયના વ્યાખ્યાનોના સાર સંગ્રહ કર્યાંનુ કહેવામાં આવે છે, છતાં જો એ લખાણ પક્ષપાતની દ્રષ્ટિ ત્યાગીને વાંચવામાં આવે તે એમાં જૈન પ્રવચનના નામે પોતીકા માન્યતાઓનો ભારોભાર સભાર અને કેટલેક સ્થળે મનગમતી રીકાઓ સિવા॰ ભાગ્યેજ અન્ય કઇ દ્રષ્ટિ ગોચર થાય છે. ઘડીભ અભ્યાસી હૃદયને એમ પણ થઈ આવે કે—આ તે તત્ત્વપૂર્ણ વ્યાખ્યાને કે આમ તેમથી એકઠી કરેલી બાબતોનો અપૂર્ણ અવતાર કિંા સગ્રહ ? હું જે પર તેમની ચમત્કારીક લેખિનીની તિ ન થઈ હોય! આશ્ચર્ય તાની અવધિ તા એથી થાય છે કે તેઓશ્રીએ જે જે લખ્યુ છે એ આગમ દ્રષ્ટિ ધ્યાનમાં રાખીને પોતીકી સ્વતંત્ર વાણીમાં તદ્દન નવીન ભાવેાને જન્મ આપતી ગારામાં હૃદય સ્પ અસર ઉપજાવે તેવી શૈલીમાં લખાયેલું છે. ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર, યાગ શાસ્ત્ર, હેમ શબ્દાનુશાસન, સિદ્ધહેમ વ્યાકરણ અન્નીતિ આદિ કેટલીએ કૃતિમાં ઉકત કથનની પ્રતીતિ થાય છે તેઓ જેમ વિવિધ વિષય લખી જાણતા હતા તેમ તેમાં નિષ્ણાત પણ હતા. કેવળ ધર્મ નો પેકાર કરી શ્રધ્ધાવČને ઉતારી પાડનારા કે સંકુચિત મનેાદશાવાળા અથવાતા ‘ગ્રુપ મહુકતા' તે પોષનારા પણું નજ હતા, સાધુ ધર્મરૂપી ધ્યેયને જરાપણ ચુકયા વગર જૈન શાસનની તેમજ જૈન સમાજની ત્યારેજ તેઓ અવર્ણનીય પ્રભાવના કરી શકયા. તેમને મનં રવા વગરની પ્રત્યેક પારમાર્થિક કારણી શ્રી મહાવીરના ધર્મને વિજય વાવટા ફરકાવનારી હાઇ સ્વર્ગીય ફારવવારૂપ હતી. શિયાળ વૃત્તિના લધનોની તે મહાત્મા દરકાર પણ ન રાખતા આજની માફક પ્રવચનકાર અને બીજા કેટલાક ધર્મને નામે અને શાસ્ત્રના એથા નીચે જે મરજી મુજબ વહેવાર ચલાવી, ભાટ્રિક આત્માને ભેાળવી ડગલે ને પગલે અપવાદ મા ને આગળ કરી, અન્યને ઉતારી પાડી શાસનની હેલના કરાવવારૂપ કાર્યો કરી રહ્યા છે તેમને માટે તે। શ્રી હેમસુરીનુ ઉદાહરણ દીવાદાંડી પછે અપવાદ સેવવા પણ તેમને લાભકારક છે કે જેએ બેઠાં છતાં શાશનના પ્રતિ કળશને જરા મરખા પણુ ડાઘ લાગ્યે નથી. | અંક પાંચમા ‘આચાર ઉંચો મૂકી તેઉપકાર થઈ શકે ?” એ' મથાળું લઇએ તેમાં લખ્યું છે કે “ શ્રી હેમચંદ્રાચાર્ય કોણ? કુમારપાળ રાજાની રાજ ખટપટ કરનાર? રાજ વહીવટ ચલાવનાર ? આવા મહાત્માં ઉપર એ આરાપ મુકનાર એ શ્રી હેમચંદ્ર જેવા સૂરિપુર દરની આશાતના કરે છે. હેમચંદ્ર સૂરિશ્વરે સિવાય કશું કર્યું નથી. x x x x x લોકો પ છુપાવવા આવા મહર્ષિઓ ઉપર કલક મુકે છે. ખીજા કોણ? ’’ -7 આ તે જૈન પ્રવચન કે મનગસતા વાણી વિલાસ ? પ્ર ારે પ્રથમના પ્રશ્નો પૂછનારનો કે એવી ટીકા કરનારનો ઉલ્લેખ ' સરખા કર્યાં નથી, એટલે એ આરોપો પોતાના ફળદ્રુપ ભેજામાંથી ઉપજાવેલા છે એમ માનવુંજ પડે. કોઇપણ જૈન લેખકે કે વ્યાખ્યાતાએ કલિકાળ સર્વજ્ઞ બિદધારી શ્રી હેમચંદ્રસૂરિને રાજ્ય ખટપટ કરનાર વર્ણવ્યા હોય એવું જાણમાં નથી. કૃતિદ્વાંસના અનુભવી અને શાસ્ત્રનો તેઓ શ્રીને એક મહાન પ્રભાવિક મહાત્મા તરિકે આજે પણ પૂજે છે, તેમની અપૂર્વ કૃતિઓ નિરખી આજે પણ સીર નમાવે છે. | શ્રીમદ્દ સામ સુંદરસુરિજીના સહસ્રાવધાની અને ‘કાળી સરસ્વતી નામા ખિદ ધારી શિષ્ય (!) તેમજ ચૌદમા સૈકાના પ્રખર વિદ્વાન અને વિશિષ્ટ ગ્રથના રચયતા શ્રી મુનિ સુદરસુરિજી પોતાના ઉષદેશ રત્નાકર ગ્રંથમાં શ્રી હેમરનું જે પ્રકારે જીવન આલેખે છે એ વાંચતાંજ તેમેની અદ્ભુત શકિતનુ અલૌકિક વિદ્યાનુ અને શાસન પ્રભાવના માટેની અમાપ એજસ્વિતાનું સહજ ભાન થાય તેમ છે. પણ શ્રીમદ્ હેમચંદ્ર∞ એટલે પડદા પાછળ રહી ખટપટની જાળ ખીછાવનાર પૂરી કે ગમે તેમ જીભડીને નચાવી, પ્રવચનને નામે ભાષા સમિતિની મર્યાદાનુ જાણીને ઉલંધન કરનાર કિવા નાના ઘેરપણ દારૂના શીશા અને, ઇંડા ચટણીની જેમ ખવાય છે? જેવા સારાયે જૈન ધમનું અને આખીયે જૈન સમાજનું ભયંકર અપમાન કરી જૈન લાગણીને દુભવનાર વચનો ઉચારનારા સાધુ ખાવા તો નહિજ, શ્રી હેમર એટલે જૈન શાસનમાં થયેલા મહાન પુરૂષો, મહાન્ સંતો, એમાંના એક પૂર્વત્ય અને પાશ્ચિમાત્ય જેઓની મુકત કૐ પ્રશંસા કરે છે એવા તે અદ્વિતીય. આજની અયોગ્ય દિક્ષા પ્રવૃત્તિના અગ્રણી કુમળા વયના, જેને ત્યાગ કે પ્રત્રજયા શું ચીજ છે એવુ ભાન સરખું પણ નથી હોતું. તેવાને ચોરી છુપીથી મૂડી નાંખી આ મહા પુરૂષની સરખામણીમાં જે પાતાને મૂકવા લલચાય છે, એ કેવા અંધારામાં ખાચકા ભરે છે, અથવા તો આ પુજય વ્યકિતના નામે ધ્રુવી પ્રતારણા પ્રસરાવે છે તેનો સમજીવર્ગને એટલા ઉત્તરથી ખ્યાલ આવી જશે કે આ પ્રભાવિક સુરિજીએ સાડા ત્રણ ક્રોડ જેટલા કલાકની નવીન રચના કરી, જૈન સાહિત્યમાં અપુર્વ નામ નોંધાવ્યુ` છે. તે- / શ્રી હેમચંદ્રસૂરિ છે, એ લખાણ સામે આજની એકાદ અક' એમ કહે કે તેમને માત્ર ધર્મ કે પોતીકા બહાર દ્રષ્ટિ સરખી પણ કરી નથી' તે હસવુંજ ફ્રુટ કે બીજી ક!! ઉદાયન મંત્રીને કહી, નવી રાજન કુમારપાળને અટકાવી તેમ નૃપ આગ્રહ કરે તેજ સ્વના હેમસુરિની ભાવના કેવળ સ્વ" શાસનેાત્તિના અવ ભા એકલી અટુલી ધાર્મિ ક દ્રષ્ટિ ઉત્થાનની છાંટ છંટાઈ હતી! ભૂપ કુમારપાળે બીજે ભવિષ્ય કથનાર જ્ઞાની પુરૂષ ઉપકારથી મારૂં જીવન બચ્યું?
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy