SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનની મિમાંસા. મુંબઇ જૈન } અક ૩ જો. શ્રી મુખઈ જૈન યુવક સ’ઘની સામાન્ય સભા. યુવાન નવ સૃષ્ટિના સરજનહાર છે. ઉકત સંઘની સામાન્ય સભા રવિવાર તા. ૧૫-૯-૨૯ ના રાજ રાત્રીના આઠે વાગે (સ્ટા. ટા.) શ્રી મુંબઈ માંગરાલ જૈન સભાના હાલમાં “ચાલુ પરિ સ્થિતિ ઉપર ચર્ચા મળશે. Reg. No. B. 2616 યુવક સવંત ૧૯૮૫ ના ભાદરવા સુદ ૧૧ શનીવાર તા. ૧૪-૯-૨૯ હવે તા ચેતા ? સંઘ પત્રિકા. લવાજમ છુટક નકલ અડવા આના. મનુષ્ય જાતની ઉન્નતિને ધમ ઝનુનથી કેટલું બધું નુકસાન થયુ છે તેની સાક્ષી દુનીયાના ઇતિહાસ પુરી રહ્યો છે. ધર્મના મૂળમાં હમેશાં સામાજીક સગહન અને ઉન્નતિની ભાવના રહેલી હાવી જોઇએ, જે ઉપદેશમાં આવી પ્રતિ મૂલક ભાવનાએ ન હેાય તેને થમ” નાજ કહી શકાય છતાં ધર્મનાં નામે શાસ્રાંપદેશના ઇજારદારીએ અને તેએના અનુયાયીઓએ શું શું નથી કયું? અનેક વિ પ્રતિપક્ષીઓને ઘાતકી રીતીએ રિખાવ્યા અને માર્યા, સમાજમાં તડા પેાતાની સત્તા ફેલાવવા સમાજમાં અનેક ખોટી માન્યતાઓ ખટપટા કરી અને પેાતાના સ્વાર્થ સાધવા અધશ્રદ્ધાની જમાવટ અસ્ખલિત ચાલતા પ્રગતિ પ્રવાહને અટકાવી મલીન કર્યો. જૈનેાના ઇતિહાસમાં આમાંની કેટલીએ ઘટનાએ બની હોય તે તેમાં કઇ અસ્વભાવિકતા કે અસંભવિતપણું નથી. ઐતિહાસિક દૃષ્ટિએ તપાસતાં માલમ પડશે કે અનેક પૂર્વાચાએ ધર્મના નામે ઉત્તરોત્તર નવા નવા સંપ્રદાય, ગચ્છે!, સંઘાડા વિ. જુદા જુદા વિભાગે! પાડી મહાવીરની અવિભકત જૈન સમાજની ભાવનાને નષ્ટ કરી આજે 'સમ સમાને છિન્નભિન્ન સ્થીતિમાં મૂકી દીધા છે. અને એજ છિન્નભિન્ન અવસ્થામાં અનેક યુક્તિથી ધર્મ ગુરૂઓએ અ ંધશ્રદ્ધાળુ અને અજ્ઞાન સમાજ ઉપર એટલું તે સામ્રાજ્ય જમાવી દીધું છે કે તેમના સ્વાર્થી અને સંકુચિત ઉપદેશવી સમાજની સર્વ દેશીય પ્રગતિનું નિર્દય અને નિરાશાજનક રૂધન થઇ રહ્યું છે. અને તેમાંથી છુટવાને સમાજ આજે પાકારી રહ્યો છે, ને મૂગે માટે પ્રાર્થના કરી રહ્યો છે કે હે પ્રભુ, આવા ધર્મ ગુરૂએથી અમને મચાવે, આવી સ્થીતિ વધુ વખત ચાલશે તે જૈન સમાજમાં ધર્મ સત્તા ધારીએ! સામે ખુલ્લા બળવા સિવાય ખીજે કાઇ વક સંઘના રસ્તા દેખાતા નથી, બધા દેશેાના ધર્મ સમાજોમાં આ પ્રમાણે થતુ આવ્યુ છે, કયારનીચે પાપની પાપશાહી પાતાળમાં પેસી ગઇ, અને તુર્કીમાં ખલીફાત પણ રહી પધારવા નથી. એજ સામાજીક પ્રવાહના કુદરતી નિયમ પ્રમાણે આપણે ત્યાં પણ એ આવે પુરાવૃતિ થાય તે જરાપણ નવા જેવુ' નથી. તે આટલા ઉપરથી આપણા પુજ્ય સાધુ જરૂર ચેતવણી લેશે અને પોતાની મનેવૃતિ તેમજ પ્રવૃત્તિ અદલશે. પ્રબુદ્ધ જૈન યુવક આશા રાખે છે કે આ જૈનના જાગૃતિ યુગમાં જઇન સાધુએ પેાતાની સાંપ્રદાયિક સંકુચિતતા અને ખંડનાત્મક પ્રવૃત્તિઓ છેાડી, વિશાળ સમાજના ઉત્થાન અર્થે રચનાત્મક કાર્યક્રમ ચે જી, અમલમાં મૂકવા આદર્શ ચારિત્ર્ય સહિત નેતૃત્વ લેશે, તેમના અભ્યાસ, તેમનુ તત્વજ્ઞાન, તેમની સાહિત્ય સેવા જગતના જ્ઞાન ભડાળમાં અનેક પ્રકારે વૃદ્ધિ કરી સાચા ધર્મની અને દેશની કીર્તિ આખી દુનીયામાં ફેલાવશે, અને પેાતાની નિષ્કાળ સમાજ અને રાષ્ટ્ર સેવાથી પ્રજામાં નવું ચેતન અને જીવન રેડરો. ede[•]9g3
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy