________________
“મહિલા અંક”
Regd. No 3220.
तरायरान
* શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પ્રખપત્ર.
વાર્ષિક લવાજમ ૧-૮-૦
: તંત્રી : ચંદ્રકાન્ત સુતરીયા. ::
વર્ષ ૩ જુ. અંક ૨૦-૨૧ મંગળવાર તા. ૧-૬-૩૭.
> “લગ્ન સમશ્યા. આ
–રમણીક ઘીઆ સમાજના અનેક સળગતા પ્રશ્નોમાં લગ્ન સમસ્યા એક મહાન
સૌ કોઈ સુખને ચાહે છે. એ મેળવવા પ્રયત્ન કરે છે તે કેયડો છે. વર્ષોજના રૂહી બંધની અને સામાજીક પ્રથાએાના પાયો આજના બાળકોએ શું ગુન્હો કર્યો જેથી તેમને અંધારામાં રાખી આ પ્રનથી ચણીયા જણાય છે.
જીવનની ધુંસરી તેમના પર લાદવામાં આવે છે. જગતને વારસે પ્રજા ઉત્પત્તિ અને તેના મૂળરૂપમાં આ સમસ્યા
આજે ઘેર ઘેર કલેશ કજીયા સાથી થાય છે ? આપઘાતના રહેલી છે. સુધરેલા સમાજનું પ્રતિબિંબ એને આદર્શ માં છે લગ્ન કમનસીબ બનાવે શાને બને છે ? શું આપણે તેને અટકાવી શકીએ એ જીવનની સામાન્ય ભૂમિકા નથી.
નહિ આપણા સમાજની સ્થિતિ ખરેખર અસહ્યું છે. કુળ મર્યાદાને આધુનિક જીવનને સમયના એગ્ય પ્રવાહમાં વાળી તે દ્વારા નામે અને સત્તાના અભિમાનમાં આપણા વડીલેએ અનેક બાળક સમાજ અને રાષ્ટ્રની સેવા કરવી એમાંજ તેની મહત્ત છે. ભૂતકાળના અને બાલિકાઓને અધ:પતનના ખાડામાં નાખ્યા છે. તેમના કુમળા જમાનામાં લગ્ન પ્રથાએ ભલે સુંદર હશે પણ આજે તે તે બજારું
જીવન ચગદી નાખ્યાં છે. એટલું જ નહિ કાલના નાર્ગારકે ને વસ્તુ બની ગઇ છે. માનવતા ભર્યા હૃદયમાં જે વિશુદ્ધ લાગણી.
દુબળ અને માયકાંગલા બનાવી દીધા છે. તેમના આત્માને નીચેની અને પ્રેમ હવા ધટે તે આજે નથી.
નાખ્યા છે. વડીલશાહીના આ જમાનામાં બાળક અને બાલીકાના લીલામ
બાળક સ્વછંદી બને ‘ માબાપે અંકુશ મૂકે ધટે પણ થાય છે. એમના જીવન, આદર્શ અને ભાવિની ઝંખના એ સૌ સ્વતંત્રતાના વહારમાં પાંખ કાપવી ન ઘટે. સમાજ હીતનું સાચું આંખના પલકારામાં અદશ્ય થઈ જાય છે.
દષ્ટિ બિંદુ એમાંજ સમાએલું છે. . શાસ્ત્રકારોના કથન ભલે સાચા હશે. આજે તે માન્ય ગણાય લગ્ન સમસ્યાનો સાચે ઉકેલ ભાવિ લગ્નગ્રંથીથી જોડાનાર પણ અનુકરણ ગ્ય તે નહીજ. લગ્નની ગ્રંથીથી જોડાતા યુવક યુવક યુવતીના મીલન ઉપર રહેલો છેએમાં લક્ષ્મી કે કુળ ન અને યુવતીની વય, યોગ્યતા ગુણ ઇત્યાદિની સુમેળ સાધવાની જોવાવું ઘટે, સૌના દીવસ સરખા નથી હોતા. વૈભવ આજ છે અનુપમ ભાવના આજે આકાશ કુસુમવત બની છે.
કાલ નથી, જીવનને ભરોસો નથી તે પછી એ મોહમાં તણાવું જીવનની સહચરી બનવાની ભાવના સેવતી આર્યાવર્તની બાલિકા શા માટે ? આજે અવનતિ, વિષયવાસના, અને પાપાચારને પંથે પરવરી રહી દંપતિ ઉછવન ત્યારેજ સખી અને જગતને આદર્શ રપ થશે છે. એમાં એને દોષ નથી. કારણ એ પરાધીન છે. “ગાય અને જ્યારે તેઓ સુશીક્ષિત, એગ્ય વેય અને સુસંસ્કારી હશે. અને દીકરી જયાં દોરાવે ત્યાં જાય એ માજના સમાજનું સામાન્ય સૂત્ર પ્રભુતામાં પગલાં માંડતાં પ્રથમ છવનના સુમેળ સાધ્યા હશે. છે, આર્ય ત્વની ભાવનાને આ એકજ પુરા બસ છે..એક સમય
યુવક સ્વાશ્રયી અને યુવતી કુશળ હોય. બન્નેના હૃદયમાં ઉચ્ચ એ હતો જ્યારે સ્વયંવર આદશ રૂપ મનાતે. એમાંજ આર્યાવર્તનું અભિલાષા રમતાં હોય એજ ગૃહ વિભાવે સાચે વૈભવ છે. લક્ષ્મીને સાચું કુળાભિમાન હતું. આજે એ નથી. આજને લગ્ન તો
• આજના લગ્ન મેહ, એના ભપકા
મારા
એ બધું ખરેખર આદર્શ જીવનને માટે વડિલાની ઈચ્છા અનુસારેજ હોવા ઘેટે એજ માન્યતા ઘર કરીને
ધતીંગ છે, બેઠેલી છે. એનું પરિણામ આપણે સૌ જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ.
આજે સારા ભારત વર્ષમાં ક્રાન્તિનું ભયંકર મેજું પ્રસરી
ગયું છે. પ્રત્યેક માનવ હૃદયમાં તેની અસર ઓછી વતી થઈ રહી એટલું તે ચેકકસ છે કે નવયુગલ દંપતિજ પોતાના ભાવિ
* છે, અને જાણે કઈ નવીન દીશા ઉધડવાની નહાય તેમ અનેક જીવનના સુખદુઃખના નિયામક છે. એમને સુમેળ ઉપરજ જીવનના પ્રકારના મંથને આત્મા અનુભવી રહ્યો છે. સ્નેહ લગ્નના આછા સેનેરી ખા રચાએલા છે. તે પછી એમનું ભાવિ જાતેજ પડછાયા આવતી કાલના જગતને ઘેરી વળે તે પ્રથમ આપણા ધડવાની તક કાં નથી આપવામાં આવતી ?
વડીલે આ બાબતને સરળ રીતે ઉકેલ લાવી ન શકે છે