SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક ગુંડાગીરીનું સમરક્ષેત્ર. Regd No, 3820. તરણ જૈન શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. વાર્ષિક લવાજમ ૧-૨-૩ વર્ષ ૩ ઈ., અંક સાતમે :: તંત્રી : ચંદ્રકાન્ત સુતરીયા :: '' || રવીવાર તા. -૧૩૬. . ઘાટકોપર જૈન યુવક સંઘ.. જાટકોપરમાં વસતા કેટલાક ઉત્સાજી જેન યુવકોની એક સભા સં. ૧૯૨ ના નિ શુદી ૧ ને રવિવારે (તા. ૨૫-૧૦-૧૬) છે સવારે નવ વાગે પરમાનંદદાસ રતન જૈન સેનટરીયમમાં શ્રીયુત નરોત્તમદાસ કેશવલાલ શાહના પ્રમુખપણા નીચે મુળી હતી. જે વખતે સર્વાનુમતે કરાવવામાં આવ્યું કે ઘાટકોપર જૈન યુવક સંઘ” એ નામની સંસ્થાની અને સ્થાપના કરવી અને તેના પ્રથમ પ્રમુખ તરીકે રઢ નદૈત્તમદાસ કરાવેલાલ શાહની ચુંટણી કરવામાં અાવી હતી. ‘ધાઢ ૫૨ રન યુવક સંઘ'ના કામ ચલાઉ માન મંત્રી તરીકે શ્રીયુત્ માધવલાલ હીરાલાલ શાઇની ચુંટણી કરવામાં આવી હતી. સંઘનું બંધારણ ! નક્કી કરી સામાન્યસભા આગળ એક માસમાં રજુ કરવા માટે ચાર સભ્યોની નિમણૂક કરી " પ્રમુખ સાહેબનો ઉપકાર માની સભા વિસર્જન થઈ હતી. સમ્યગુપ્તની વ્યાખ્યા.. સમ્યગૃષ્ટિ. સવ' બાબતેનું તારતમ્ય દરિદ્વાસ અને વિજ્ઞાનને સમીપમાં રાખીને તારવે છે. મનુષ્ય સમાજના ઉત્તરોત્તર કેમ વિકાસ થા. એજર અને લેતીની સૈધથી માંડીને આજની એરહેન, રેડીઓ સુધીની શોધ કેમ થઈ, દેવળ જંગલી, દરામાંથી અત્યારની જટિલ સમાજના કેમ ઉભી થવા પામી અને પૂલ વિચારમાંથી નીતિ, ધર્મ અને અધ્યાત્મના સૂક્ષ્મ વિચારને ' "મ વિકાસ થયે, તેનું ઉપલબ્ધ સાકને વડે સંશાધન ક૨વું તે કાર્ય ઇતિહાસનું છે. એ રીતે વિચારતાં કોઇ પણ સંમાજ રચના અનાદિ સિદ્ધ હાઈ ન શકે, કોઈપણ એકજ વ્યકિતના કથનમાં કે એક જ ચંપની ધટનામાં સર્વ સત્યને સમાવેશ થઇ ન શકે, કોઈ પણ ભાષામથ કે ભાષામાં અવનરેલું સૂત્ર “અનાદિ' દેઈ ન શકે. રાધની પાછળ નવા શાસકો રચાય છે. સમાજની પરિસ્થિતિમાં 'ફેરફાર થતા જ ચાલે છે અને તે સાથે સમાજના પ્રો પણું રૂપાંતર પામતાં જ , રહે છે અને તેના સમાધાનો કા કા નવાં સર કtતાં રહે છે, સમયે સમયે શૈ દેશ મહાન યેતિ' કે જમે છે અને પ્રજન માનસને નવા પ્રકાશથી અજવાકે છે. આવા તિર્ધર પુર અવતાર, તીર્થ"કર, બુરું, કાઇએ ! પયગમ્બર નામે ઓળખાય છે ? ગણાવા મહાપુરૂ સર્વ એક જ કોટિના દાય છે એમ નથી દેતું તેમને દરેકને પરિપાક, ખામીયવર્ચસ્વ . અને જે જે દેશમાં તે ઉત્પન્ન થયા હોય છે તે તે દેશકથાના ત્યાં સુધીના મેડાણુ ઉપર ખાધાર રાખે છે. પશુ તેવા દરેક જ્યોતિધર મહાપુરૂષનું સામાન્ય કાય જનતાને અસંયમાંથી સત તરફ, તમસમાંથી જ્યોતિ તરફ લક પાનું હોય છે. તેઓ કાન્તશ હોચ છે. ભૂતકાળને સર્વે અનુભવ તેમની પ્રસ્તામાં પ્રતિબિંબિત થાય છે. ભવિષ્ય કાળના અને પ્રદેશને તેિમની દષ્ટિ વધી શકે છે; અને તે માદર્શનના યોગે વર્તમાનમાં વિચરતી જનતાને પરમ સત્યેના પાર્ક પાઠ બાપે છે અને મનુષ્યની સામાન્ય સ્થિતિ ઉપરથી લેશ્ચિત્તર સ્થિતિના આદર્શ અરજે છે. ભૂતકાળના મગ વિષે પ્રસ્તુત સમ્યગૃષ્ટિ આ પ્રકારના માલે ધરાવે છે, મા દૃષિ ભૂતકાળની મહત્તા સ્વીકારે છે; મળે કાષ્ઠ સ હી સંસ્કૃતિના સૂત્રધારાને સાકાર છે; અને પુરાણ કાળથી આજસુધી ખેડાયેલ જ્ઞાનં-- પ્રદેશનું ગૌરવ કરે છે. ખામ હોવા છતાં પશુ તેનું સત્ય દર્શન ભૂતકાળ સાથે જવાઈ રહેવાની ના પાડે છે. તે ધમ શાને પૂર્વ કાળની વિdાનવિષયક પ્રગતિના અનુમાપક તરીકે સ્વીકારે છે, પણ્ શાસ્ત્રસર્જન કાં અમુક કાળ કે અમુક દેશ કે અમુક રમતિએ ને ઈજા છે એમ માનવાની તે બૌકુલ ના પાડે છે. સારા દિમાવ૫ ઉપર થાયે કોઈ ઍક પરિમિત માનસ સરોવર નથી, પણ જનપ્રદેશ વચ્ચે સદા વહેતી અને અનેક પ્રવાહે ને સંપરતી જતી કક્ષાણુવાદિની, ગંગા છે. - પરમાનં. ,
SR No.525840
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1936 11 Year 03 Ank 07 to 08
Original Sutra AuthorN/A
AuthorChandrakant Sutaria
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1936
Total Pages16
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy