SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ cruisition is LLLL Ft | મેવા (રાજસ્થાન)ના રાણા પ્રતાપને ચરણે જૈન મંત્રી શ્રી ભામાણી માતૃભૂમિની રક્ષા મૂક્તિ કાજે પોતાની સાત પેઢીથી એકઠું કરેલું દ્રવ્ય ધરીદેછે. પ્રાણથી પ્રભÍવત મહારાજા કુમારપાળ ..... ગુજરાતના મહારાજા કુમારપાળ રાણી સાથે પોતાના ગર કલકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનાર્શનાર્થે પધારે છે. એક વિધવા દ્વારા અપાયેલા સાદા અને સામાન્ય પ્રશ્નો મુએ. ધાણ કરેલા છે. જૈન સાધુ સુપાત્ર ધનનો સ્વીકાર કરે છે. વહોણવતારની ભાવનાને મહત્વ આપે છે, નહીં કે તેમની સમૃદિધ્યો. મહારાજા કુમારપાળ ગુરુની મંગલમય વાણીથી પ્રભાવિત થાય છે. પોતે લાવેલા કિંમતી વસ્ત્રોનો સ્વીકાર કરવા મહારાજા કુમારપાળ બે હાથ જોડીવિનંતી કરે છે. પ્રત્યુત્તરમાં આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય જણાવે છે કે રાજ્યની સંપત્તિથી રાજાએ લોક કલ્યાણનાં કાર્યો કરવા અને લક્ષ્મી જરૂરતમંદ લોકો માવાપરવી જોઇએ. જૈનો ધનસંચયમાં ન માનતાપોતાને મળેલી લમીનો સદુપયોગ કરી જાણે છે. જરૂર પડ્યે પોતાની સઘળી સંપત્તિ અર્પણ કરતાં અચકાતા નથી. જૈન મંત્રી ભામાશા માતૃભૂમિની રક્ષા અને સ્મૃતિ કાજે પોતાની માતપેઢીથી એકઠું થયેલુંદ્રવ્યમેવાડ(ાજસ્થાન) ના મહારાણા પ્રતાપને ચરણે ધરી પોતાની રાષ્ટ્રભક્તિનું અભત દ્રષ્ટાંત પૂરું પાડે છે અને જણાવે છે કે આ ધન-સંર્પોરથી આપ બાર બાર વર્ણ સુધી મેવાડની આઝાદી માટે ઝઝુમી શકશો. •••••••••••••••• • • • • • • * ' મોગલ સમા અકબર બાદશાહ આચાર્ય શ્રી હીણવિજય મુરીના મામી સંયમમુક્ત જીવનથી પ્રભાવિત AN શ્રાવકની દિનચર્યા પ્રત્યેકદિવસે કરવાના કર્તવ્યો જૈનો (શ્રાવક – શ્રાવિકાઓ) ની દિનચર્યા, નિત્ય જીવનમાં પ્રામાણિકતા અને સરળતા સાથે ધંધા રોજગાર કરવા. ભોળા શુદિ જાળવવી, આત્મવિકાસ કરવો, ધર્મમય જીવન વિતાવવું. ધાર્મિક ક્રિયા જેવીકેપ્રતિક્રમણ, સામાયિક, પૂજા-પાઠકવા. જીવનમાં અહિંસાનું પાલન કરવું. પ્રસ્મૃતિ સાધતાં સાધતાં બાણ વ્રતધારી શ્રાવક બનવું. આચાર્ય શ્રી હીરવિજયસુરીનો જન્મ ઇ.સ. ૧પર૬માં થયો હતો. મોગલ શહેનશાહ અકબર તેમની સાદગી અને સંયમી જીવાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. આચાર્યશ્રીના ઉપદેટાથી અકબરે આગ્રામાં પર્યુષણનાપવિત્રદિવસોમાં જીવહિંસા બંધ કણવી હતી અને બાર દ્વિસ અમારી પ્રવર્તનનો ઢંઢેરો પીટાવ્યો હતો. તેનારાજ્યમાં પર્યુષણ પર્વ મિયાન બાર દિવસ સુધી કતલખાના બંધ રહેતા અને અહિંસા ધર્મનું પાલન થતું. મોગલ હોવા છતાં જૈનાચાર્યના સંપર્કમાં આવતાં જૈનત્વને સમજવાની ચાવી મળી અને એ ચાવી દ્વાણ અહિંસાનો એ પૂજારી બન્યો. Jain Education International 2010_03 --@ri.91 & @a પૂર્વતૈયારી. ndely www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy