SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ TEEEEE માંધીજીને અહિંસાની મહત્તા સમજાવતાં જૈન સાધુ શ્રીમદ્ રાજચંદ્ર. ઇ.સ. ૧૯૨૯માં આંધી શ્રીમદ્ રાજચંદ્રને મળ્યા. શ્રીમદ્ પાસેથી હિંસાનો અમૂલ્ય પાઠમળ્યો. ભારતની આઝાદીમાં અહિંસક સત્યાગ્રહની લડત પ્રેરણાદાયી અને સબબ પૂરવાર થઇ. ભારતને આઝાદી અપાવવા માટે માંધીજીના હિંસક સત્યાગ્રહે અંગ્રજોની જ્ડ ઉખેડી અને દરિયાની મહારાણી - જેતા રાજ્ય પરથી સૂર્યાસ્ત ન થતો તેને પણ ભારત પરથી પોતાની સત્તાનો સંકેલો કરવાની ફરજ પડી. આમ ભારતને આઝાદી અપાવનાર પૂ. મહાત્મા માંધીજીએ અહિંસાનું સબળ શસ્ત્ર જૈન ધર્મમાંથી શ્રીમદ્ રાજચંદ્ર દ્વારા પ્રાપ્ત કર્યું અને એ અમોઘ અહિંસક શસ્ત્ર દ્વારા અહિંસક આંદોલન કરી અંગ્રજોને ભારત છોડવાની ફરજ પાડી. કુદરતના તત્વોને – જીવોને ઓછામાં ઓછું દુઃખ થાય તે પ્રકારની ફળ મેળવવા માટેની છ પ્રકારની લેશ્યા - ફળ મેળવવા ઝાડને મૂળમાંથી કાપવાની જરૂર નથી, કે નથી જરૂર તેની મોટી મોટી ડાળોને કાપવાની. એજ રીતે નથી જરૂર તેની શાખા, કે પ્રશાખાઓને કાપવાની કે નથી જરૂર ઝાડ પરનાં ફળ તોડવાની. અહિંસક અને સત્વીલ પતિ છે નીચે પડેલા ફળને સહજતાથી અને સરળતાથી મેળવવાની. આમ ત્વિક પદ્ધતિથી જીવનની જરૂરિયાતો પૂરી કરવી અને તે જરૂરિયાતો ઓછામાં ઓછી રાખવી તેનું નામ ધર્મ. તે જ છે શુકલ લેશ્યા. જેનો દ્વારા વિવિધક્ષેત્રોમાં અપાતો ઉદાર હાથે ફાળો - જેવા કે ધર્મસ્થાનો, ગુફા, મંદિરો, સ્જિદો અને અન્ય ધર્મસ્થાનો, ધાર્મિક સાહિત્યનું મૂકણ, વિતરણ, પશુપક્ષી માટેના અભયારણ્યો, વૃધ્ધાશ્રમો, સમાજકલ્યાણનાં કાર્યો જેવા કે અનાજ -વસ્ત્રો, ઔષધો, સારવાર હોસ્પિટલો, શાળાઓ, મહાશાળાઓ માટે અપાતું દાન, વિજ્ઞાન,વૈદિક, જ્યોતિષ પ્રમોળવિદ્યા અને વિવિધ શાખાઓ માટે વહેતી દાનની અવિત મંમાએ જૈનો ધ્રાણ અપાતા સુપાત્ર અને યોગ્ય દાનની પ્રવાહિતા દર્શાવે છે. જૈનો કીર્તિદાન કરતાં ગુપ્ત દાનમાં વિશેષ માને છે. જમણા હાથે આપો તેની જાણ ડાબા હાથને પણ ન થાય, તે દાનની મરિમા છે. શીવ છે. સાધર્મિક ભક્તિ, અનુપા, વળ્યા આ બધું તો જૈનોને ગળથૂથીમાં જ મળેલું હોય છે. મરી-કંગ અને મામલમાં પર્વતની તળેટીમાં વસેલા ગ્રામજીવનનું એક સંન્ય પશુપાલન, ગાયો-ભેંસો, વલોણું - ચોખ્ખા ઘી-દૂધ. સાધુસંતો અભ્યામતોની ઉચિત પરોણમત સહભોજનનો આસ્વાદ મહેનતકશ ઇન્સાન, ચર્મકામ, કાષ્ટકામ, સરોવરમાં ખીલેલા ફમળો, તરતા હંસો, ખળખળ વહેતાં ઝરણા, વનરાજની ગુફા, લીલોતરીથી ભરપુર પહાડ્યે ઉપર મમન વિશાળ, નીચે લીલીછમ ધરતી, એના ખોબામાં માનવની પ્રવૃત્તિ અને તેનો આનંદ. એક દ્રશ્યમાં કલાકારે કેટકેટલું ભરી દીધું છે! આ જોવા જાણવા માણવા દ્રષ્ટિ અને સમજ હોય તો આ બધું કેવું આહલાક લાગે છે. Jain Education International 2010_03 માડી, બંમલા, ભોજન, ખાણી-પીણી, માદક દ્રવ્યોનું સેવન, ટી.વી. વગેરેએ આધુનિક માનવને ભયંકર ભરો લીધો છે. શું આજ જીવનનો અર્થ છે? જી, તા. જીવનનો ચરિતાર્થ છે. ત્યામમાં, તપમાં અને દાનમાં, આત્માને શુધ્ધ કરવો એ અંતિમ ધ્યેય છે. ત્યાંથીજ મોળાામાનું પ્રથમ સોપાન શરુ થાય છે. 92 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy