SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ -gain Abode of the , Liberated Souls - Right Faith - Right Conduct - Right Knowledge Three Paths Heaven Human — Four Destinies Anirmal - Hell Non Violence - Mutual Assistance Of All Beings – પરસ્પરોપગ્રહો નીવાનામ્ - Mutual Assistance Of All Beings વિના મુકિત મળતી નથી. આ રીતે પ્રતિક' માં રનમયી આલેખેલી THE JAIN SYMBOL છે. એ રત્નત્રયીની પ્રાપ્તિ વિના જીવાત્મા ‘મોક્ષ' પામતો નથી. માટે જ વિતરાગ પરમાત્માએ જે સિદ્ધાંત અને શાસ્ત્રો કથેલ છે. In 1973 (2500 years after the nirvana of Mahavira) a તેમાં પૂરી શ્રદ્ધા રાખી, પૂરું જ્ઞાન (ખ્યાલ) મેળવી, જીવનમાં જે symbol was adopted as a Jain symbol. This symbol ઉતારે છે. (સમ્યક ચરિત્ર) તે આત્મા ધન્ય બને છે. અને અંતે મુકિત represents the principles of Jainism. The outline of the પામે છે. figure is that of the Jain description of the shape of the universe. The swastika symbolises the four types of ઉપરોકત રત્નત્રયી ‘પ્રતિક' માં દર્શાવવા પાછળ એ પણ રહસ્ય births (as gods, humans, lower beings and hell creatures) which one has to take. The three dots are રહેલું છે કે ચૈત્યવંદન કરતી વખતે કે અન્ય ધર્મક્રિયામાં પણ the three jewels. The half-moon is the sign for the અક્ષતની ત્રણ ઢગલીઓ કરી, અજ્ઞાસુ આત્મા રત્નત્રયી માટે place of the siddhas (liberated souls). The hand is પ્રાર્થના કરે છે. પૂ. વીરવિજયજી મહારાજશ્રીએ પણ શ્રી મહાવીર raised for protection and blessing. The wording under પરમાત્માના એક સ્તવન માં “ત્રણ રતન મુજઆપો તાજી' એવી the sign says 'Mutual help for the survival of all lives'. માંગણી કરી છે. આવી માંગણી કરવાના હેતુ રત્નત્રયી પામી (સમયગ દર્શન, જ્ઞાન-ચારિત્ર) કર્મથી મુકત બની આત્મા મુકિત ભવભ્રમણ કરતે જીવ અને કર્મ ખપાવી ચારે ગતિમાંથી મુકત થઇ તરફ પ્રયાણ કરે એ છે. આ રીતે ‘પ્રતિકમાં ત્રણ ઢગલીઓનો મોક્ષ પામે છે. સૂચિતાર્થ છે. જે પ્રતિક’ નું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવા આવશ્યક બને છે. એટલે જ ‘પ્રતિક' ને દરેક જેને અપનાવવું જ જોઇએ. મનુષ્ય ભવની મહત્તા જે કારણે છે કે - આ ભવમાં સહજ રીતે સદ્ વાચન, સત્સંગ કે ગુદેવનાં ઉપદેશથી માનવી રત્નત્રયી પ્રાપ્ત કરે ત્યારબાદ ‘પ્રતિક' માં સ્વસ્તિક નું ચિહન આલેખેલ છે. પ્રતિક છે અને પછી મુકિત માર્ગે આગળ વધે છે. જ્ઞાનીઓએ તે અનેકવાર અષ્ટમંગલમાં મંગળરૂપે છે. એનાં દર્શન ને સહારે માનવી મંગલ કાર્યો કહ્યું છે કે મનુષ્ય ભવ' સિવાય મુકિત નથી. માનવી મનુષ્યભવમાં કરવા પ્રેરાય છે. ઇન્દ્રાદિ દેવો પણ ભગવંતની આગળ અષ્ટમંગળ કષયાદિથી ઘેરાયેલો હોય છે. પણ સરૂનાં ઉપદેશથી તપ-સંયમાદિ આલેખે છે. તે માનવીએ તો વિશિષ્ટ લાભ માટે આલેખવો અનુષ્ઠાન દ્વારા કર્મો ખપાવવાની તક મનુષ્યભવમાં જ મળે છે અને સ્વભાવિક બને છે. ઉપરાંત આ ‘સ્વસ્તિક' માં બીજા અર્થ પણ તો જ જીવઆત્મા કર્મોથી મુકત થઇ મોક્ષ ગતિ પામે છે. અત્યાર સૂચિત છે. સંસારમાં જીવઆત્મા-રખડતા રખડતા ચાર ગતિમાં સુધી અનત તીર્થકોએ અને મુમુક્ષ-આત્માઓએ આ માર્ગે જ મનુષ્ય (મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકી) પસાર થતો હોય છે. આ રીતે ભવમાં મેક્ષ મેળવ્યું છે. 14 Jain Education Intemational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy