SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ _Jain દેવગતિમાં ભલે વૈભવ-વિલાસ અને આનંદ-પ્રમોદની સામગ્રી ‘પદગલીક' ભાવમાં આસકત બને છે. જીવાત્મા આત્મગુણથી ભ્રષ્ટ સાંપડે. પણ (સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાન હોવા છતાં) સપક બની અહિંસા કરવા સાથે અન્ય જીવોનો પણ હિંસક બને છે. ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. મુકિત માટેનો યોગ મળતો નથી. એટલે પરસ્ત્રીગમનને કારણે વિશ્વ - વિજ્યી રાજા રાવણ જેવા સમર્થ મોક્ષ પામતાં નથી. એટલે જ દેવો પણ મનુષ્ય ભવ મેળવવા લલચાય પુરષનો પણ સમુળો નાશ થયો આથી વિશુદ્ધ ‘બ્રહ્મચર્ય-વ્રત' ના પાલનમાં અહિંસા રહેલી છે. અહિસા ના વિશુદ્ધ પાલનમાં આ રીતે ‘બ્રહ્મચર્ય-વ્રત' પણ સમાઇ જાય છે. હવે વાત આવી છેલ્લા પાંચમાં તીર્થંચ અને નારકીનાં જીવો તો દુ:ખમાં એટલા બધાં મહાવ્રત પરિગ્રહ વિરમણ વ્રતની. આ છે અપરિગ્રહ વ્રત. પરિગ્રહ સંડોવાયેલા ઘેરાયેલા હોય છે કે તેમને ધર્મક્રિયા કરવાનું સૂઝે જ નહિ આસકિત વધારે છે. ધન મેળવવા માટે અનેક પ્રકારની કુટિલ નીતી તો મુકિત તે કયાંથી જ પામે? એટલે કર્માધિન તીર્થંચ ને નારકનાં અપનાવી પડે છે. ગમે તેવું સારું-જુહુ બોલી અનેક વસ્તુઓ જીવો માટે રત્નત્રયી કે મુકિત શકય જ નથી. મેળવવાની ઘેલછામાં અનેક પ્રકારના અસત્યનો આશરો લેવો પડે. હિંસાદિ પણ કદાચ આચરવી પડે. મેળવેલ ધનના રક્ષણ માટે અનેક પછી ‘પ્રતિક' માં અહિંસા, કેન્દ્રસ્થ રાખી, ધર્મહસ્ત આલેખાયેલ પ્રકારનું દુન કરવું પડે. હિંસા પણ કરવી પડે. એટલે સવિશુદ્ધ છે. જે હસ્ત ધર્મલાભ કે આશીર્વાદ બક્ષે છે. આ પુન્યવંતો પંજો અહિંસા પાળી શકાય નહીં માટે જ અહિંસામાં અપરિગ્રહ વ્રતનો પણ જીવાત્માને ધર્મ, નીતિ અને સચ્ચાઇનો માર્ગ ચીંધતો માનવીને ધર્મ સમાવેશ થઇ જાય છે. એટલે જ જ્ઞાની પુરૂષાએ અહિંસા મહાવ્રતના માર્ગે વાળવા નિર્દેશ કરે છે. સુવિશુદ્ધ રક્ષણ માટે જ પાંચ મહાવ્રતનું શુદ્ધ પાલન કરવાનું જણાવેલ છે. પાસ્તુ “ધર્મ-હસ્ત મા અંતર્ગત છે - અહિંસા. જૈન ધર્મ અને અન્ય દર્શન ‘અહિંસા પરમોધર્મ' ના સુત્રોચ્ચાર સાથે જીવનને ધન્ય આ રીતે અહિંસા વ્રતમાં પાંચેય મહાવ્રતોનો સમાવેશ થઇ જાય છે. બનાવે છે. એક દ્રષ્ટિએ વિચારીએ તો પાંચ મહાવ્રતમાં અહિંસાનું એટલે જ આપણાં જૈન પ્રતિક' માં અહિસા દ્વારા પાંચ મહાવ્રતો પ્રથમ સ્થાન છે. એટલે પહેલે પ્રાણાતિપાત વિરમણ વ્રતનું મહત્વ પ્રતિબિંબિત થતાં જણાય છે. ઘણું જ છે. પરંતુ ખૂબી એ છે કે ‘અહિસા વ્રત, ના સવિશુદ્ધ પાલનમાં બીજા વ્રતો પણ સમાઇ જાય છે. પાંચ મહાવ્રતોનો છેલ્લે ‘પ્રતિક' નાં છેડે તત્વાર્થાધિગમ સૂત્રનું મહત્વનું સુત્ર અહિંસામાં સમાવેશ થઇ જાય છે. પાંચ મહાવ્રતોનો અહિંસામાં પરસ્પરોપગ્રહો જીવાનામ મૂકયું છે. એનો અર્થ ભલે ટુકામાં સમાવેશ થઇ જતા હોઇ પ્રતિક માં માત્ર અહિંસાનો જ નિર્દેશ કર્યો ‘જીવોનો એકબીજા પ્રત્યે પરસ્પર ઉપકાર છે' એમ થતો હોય; પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારીએ તો આ સત્રમાં ગતનો સર્વ જીવો પ્રત્યે આત્મભાવ-મૈત્રિભાવ બતાવ્યો છે. તેનાં આચરણમાં વાસ્તવિક આ બાબત જરા વિગતથી વિચારીએ: ‘અહિંસા' પાળનાર વ્યકિત સાચો સામાજવાદ સામ્યવાદને પૂર્ણ હેતુ સચવાય છે. કદી જુઠુ બોલશે નહીં. જહુ બોલે તો કંઇક ખોટું કરવાનું બને અને તેથી ‘અહિસાવ્રત' સચવાય નહિ. એટલે અહિંસામાં સત્યવ્રત એટલે કહેવાનું મન થાય છે કે આપણા સમાઇ જાય છે. બીજે મૃષાવાદવિરમણ વ્રત' આમ અહિંસામાં સિદ્ધાંતોને આલેખતું આ જૈન પ્રતિક સર્વકાઇ (જૈન) અપનાવે અને અંતર્ગત થઇ ગયું. એને પગલે પગલે અનુસરતાં - જીવનમાં ઉતારી પ્રત્યેક નાના-મોટા પ્રસંગોએ મહત્વ વધારે! એનો સદુપયોગ કરે અને એનાં ઉપયોગ દ્વારા હવે વાત આવી “અદના દાન- ની ત્રીજે અદત્તાદાન વિરમણવ્રત', mતને જૈનત્વ' નું ભાન કરાવે. માનવી ચોરી કરવા વિચારે એટલે અનિચ્છનીય પ્રવૃતિ કરવી પડે. આવું સુંદર (સિદ્ધાંતોમાં) પ્રતિક જે સ્યાદ્રવાદ શૈલિમાં જૈન ધર્મનું ધનનાં વિનાશમાં માનવી પ્રાણત્યાગ (આત્મહત્યા) પણ કરે. ચોરી પ્રતિનિધિત્વ ધરાવે છે. અને સર્વ સંપ્રદાયોમાં ‘એક’ નો વજ કરતાં કોઇની હત્યાને પણ સંભવ છે. માટે ચેરી કરનારથી કરાવે છે. એવા ‘જેન-પ્રતિક' ને વંદન કરીએ અને એનાં પગલે ‘અહિસાવત' સચવાય નહિ. આ રીતે અહિસાવ્રત'માં અદ નાદાન પગલે ચાલી અને જીવનમાં અપનાવી - ઉતારી ‘જૈનમ જ્યતિ વિરમણ નામના વ્રતનો પણ સમાવેશ થઇ જાય છે. હવે આવી ચોથા શાસનમ' નો જ્યનાદ ગજવીએ. ‘મૈથુન વિરમણ’ વ્રતની વાત ‘ચોથા મૈથુન' . મૈથુનમાં શારીરિક રીતે નારી' ના સંયોગમાં અનેક બે ઇન્દ્રિય અને પચેન્દ્રિય જીવોનો (આ લેખ છે. ભાઇલાલ બાવીશી (પાલીતાણા)ના કોન્ફરન્સ સંદેશમાં નાશ થાય છે. માનવીન ચિન આત્મભાવથી વિમુખ બની પ્રસિદ્ધ થયેલ લેખના આધારે સાજન્યપૂર્વક લેવામાં આવેલ છે.) છે. 142 Jain Education Interational 2010_03 Education International 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy