SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ - Jain અંગપ્રવિણ ભેદ બતાવ્યા છે. નિર્ગથ અને નિગ્રંથિનીઓના (૬) જ્ઞાતાધૂમકથા – જૈન આગમ સાહિત્યમાં વામયના વસ્ત્ર અને પાત્રોને, ચાતુર્યામ ધર્મના, ત્રણ પ્રકારની દીક્ષાના, પ્રકારની દૃષ્ટિએ ધર્મકથાનુ ચાગ નામને એક આખા ચાર પ્રકારનાં હાથી, ચાર કરો, ચાર પ્રકારની વિકથાઓને, સ્વતંત્ર વિભાગ જ કરવામાં આવેલ છે. અને જ્ઞાતાધર્મ પાંચ મહાવ્રત, પાંચ રાજચિહ્નો, પાંચ પ્રકારની આજીવિકા, કથા નામના આ આગમને એ વિભાગના નિદેશક તરીકે તથા વર્ષાઋતુમાં વિહાર આદિને નિષેધ બતાવ્યો છે. વાસુ- ગણવામાં આવે છે. હાલમાં ૧૯ અધ્યયનો જ ઉપલબ્ધ છે. પૂજ્ય સ્વામિ, મેલીનાથ અને અરિષ્ટનેમિ, પાર્શ્વ તથા આ ગ્રંથમાં રાજપુરુષોનાં નામે, નગરો, ઉદ્યાન, ચ, ભગવાન મહાવીરની પ્રવજ્યાનો ઉલ્લેખ છે. દૃષ્ટિવાદના દસ વનખંડો, સમવસરણે, ધર્માચાર્યો, ધમકથાઓ, ઈહલૌકિક, નામે બતાવ્યા છે. અને દશ આશ્ચર્યોમાં ભગવાન મહાવીરના પારલૌકિક, ઋધિવિશેષ, ભેગપરિત્યાગો પ્રવજયાઓ, ગર્ભ હરણની બીના અને સ્ત્રી ભવે તીર્થંકર થયાનો ઉલ્લેખ છે. શ્રત પરિગ્રહો, તપ, ઉપધાન, પર્યા, સંલેખન, ભક્ત પ્રત્યા (૪) સમવાયાંગ સૂત્ર - આ સૂત્રમાં એક સંખ્યાથી ખ્યાને, પાદપપગમ, દેવલોકગમને, સુકુલમાં પત્યવતાર, શરુ કરીને કરોડોની સંખ્યા સુધીની વસ્તુઓનો સંગ્રહ છે. બોધિલાભ અને અંત ક્રિયાઓ વિશે માહિતી આપવામાં આવી છે. બાર અંગ ચૌદ પૂર્વાના વિષયવર્ણન, અઢાર પ્રકારની લિપિ, નંદિસૂત્રને, ઉલ્લેખ છે. અભયદેવસૂરિએ આના પર ટીકા (૭) ઉપાસકદસાઓ સૂત્ર :- આ ગ્રંથમાં અધ્યયન લખી છે. “ આમ, જીવ, અજીવ,ત્રણ ગુપ્ત ચાર કષાય પાંચ દસ છે. અને ભગવાન મહાવીરના દસ ઉપાસકાના આચારનું મહાવ્રત, છ ઇવનિકાય, સાત સમુદ્યાત, આઠ મદ, નવતત્ત્વ વર્ણન છે. અભયદેવસૂરિએ આની પર ટીકા લખી છે. આનંદ દસ પ્રકારના શ્રમણ ધર્મ, અગિયાર ગણધરો, બાર ભિક્ષ ઉપાસક, કામદેવ ઉપાસક, ચુલણી પિતાગૃહપતિ, સુરાદેવ પ્રતિમા, તેર ક્રિયાથાને, સત્તર પ્રકારનો અસંયમ, આ ગૃહપતિ, ચુલશતક, કુંડકાલિક, શ્રમણોપાસક, સદાલપુત્ર ઉપરાંત ભગવાન મહાવીર નેમિનાથ પાર્શ્વનાથ મલિનાથ અને કુંભારની, મહાશતક ગૃહપતિ, નંદિનીપિતા અને સાલિ હપિતાની કથાઓના વર્ણન છે. વર્ણનમાં વિવિધતા વાસુપૂજ્ય સિવાયના તીર્થકરોની દીક્ષાનો ઉલ્લેખ છે, ખૂબજ ઓછી છે. આમ આ ગ્રંથમાં ઉપાસકોના સંક્ષિપ્ત ગોશાલકના આજીવિક સંપ્રદાયના ઉલ્લેખ મળે છે. જીવનની માહિતિ છે. (૫) વ્યાખ્યાપ્રાપ્તિ – (ભગવતીસૂત્ર) - આ સૂત્રમાં | (૮) અંતગડદસાઓ – જેમના કર્મોનો ક્ષય થયો છે જીવાદિ પદાર્થોની વ્યાખ્યાઓનું પ્રરુપણ કરવામાં આવ્યું તેને અંતકૃત કહેવાય છે. જેમના કર્મોનો ક્ષય થયા છે તેવા હોવાથી તેને વ્યાખ્યા પ્રજ્ઞતિ નામ આપવામાં આવ્યું છે. કેવલીઓના કથન કહેતો આ ગ્રંથ આઠ વર્ગમાં રચાયેલો મહાવીરના જીવનને લગતી કેટલીક વિગતો મળે છે. ગૌતમ છે. પ્રથમ વર્ગમાં ગૌતમ કેવલીની કઠોર તપશ્ચર્યાનું વર્ણન ગણધર શ્રમણ ભગવાન મહાવીરને જૈન સિદ્ધાંત વિશે જે છે. બીજા વર્ગમાં આઠ અધ્યયન છે. ત્રીજા વર્ગમાં અણીયસ પ્રશ્નો પૂછે છે તેના વિસ્તારપૂર્વક ઉત્તર આપે છે, અન્ય ગૃહપતિની વાત આવે છે. જેણે શત્રુંજય પર્વત પર જઈને મતવાદીઓ સાથેના ભગવાન મહાવીરના વાદવિવાદનું પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યાનો ઉલલેખ છે. ચોથા-પાંચમાં વર્ગમાં આમાં વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે આપેલા દસ – દસ અધ્યયન છે. ભગવાન અરિષ્ઠ નેમિનો ઉલ્લેખ આ ઉત્તરે દ્રવ્યગુણ, ક્ષેત્ર, કાલ - પર્યવ પ્રદેશ અને આવે છે. છઠા વર્ગમાં સેળ અધ્યયન છે. અભયદેવ સૂરિની પરિણામના અનુગમ, નિક્ષેપણુ તથા પ્રમાણ છે. આ ગ્રંથનું ટીકા મળે છે. આઠમાં છેલ્લા વર્ગમાં અનેક વ્રત, ઉપવાસ, જેમાં વિશેષ મહત્ત્વ છે. વ્યાખ્યા પ્રજ્ઞાપ્તની વ્યુત્પત્તિ, તપના પ્રકારોને ઉલેખ છે. સ્વ. પંડિત બેચરદાસ દોશી આ રીતે કરે છે. ભવ – વિવિધ (૯) અનુત્તરીપુપાતિક સૂત્ર – અનુત્તર વિમાનમાં બા – અવધિ થા – કથન પ્રજ્ઞપ્તિ - પ્રરૂપણ.” ઉત્પન્ન થનાર વિશાળ ૩૩ પુરુષના આખ્યાન છે. જેનધર્મ આ ઉપરાંત મહાવીરના પ્રથમ શિષ્ય ગેમશાલક જે ગ્રંથમાં અનુત્તરવિમાન નામના સ્વર્ગનું વર્ણન કરવામાં અંતિમ સમયે ભગવાનને પ્રતિસ્પર્ધી તરીકેના ઉલેખ આવ્યું છે. આ ગ્રંથમાં મૂળ દસ અધ્યયન હતા. ત્રણ મળે છે, તથા તેનો આજીવિક સંપ્રદાયને પણ ઉ૯લેખ છે. વર્ગ માં વહેંચાયેલો છે, જાલિકુમાર, દીર્ધસેન સુનક્ષત્ર, ધન્ય, તથા તેનો ચાજીવિક સંપ્રદાયને પણ ઉલ્લેખ છે સેળ ઋષિદાસ, પલક, રામપુત્ર, ચંદ્રકુમાર, પોઠીપુત્ર, પેઢાલકુમાર જનપદો, વિષયવર્ણનમાં કુમબદધતા નથી. કેટલાંક અંત- પાટિલકુમાર, અને વહુલકુમારના આખ્યાને છે. આ શય લાંબા તો કેટલાંક સંક્ષિપ્ત છે. અભયદેવસૂરિની ટીકા છે. સૂત્ર સંક્ષિપ્ત છે. આ ગ્રંથના પદેની સંખ્યામાં મતભેદ્ર છે. અભયદેવના મતાનુસાર છત્રીસ હજાર પ્રશ્નો અને બે લાખ અડ્ડયાશી હજાર પદો (૧૦) પ્રશ્નવ્યાકરણ દશ – વિદ્યા સંબંધી વ્યાકરણનું છે જ્યારે સમવાયાંગ અને નહીસૂત્ર પ્રમાણે ચાર્યાશી હજા૨ વિવેચન, પ્રતિપાદન એ અર્થ થાય છે. તેમાં દસ અધ્યયન પ્રશ્નો અને એક લાખ ચુમ્માલીશ હજાર પદે છે. અવધૂણી છે. આસ્રવ અને સંવરનું વર્ણન મળે છે. મૂળસૂત્ર નાશ ની રચના થઈ છે. બ્રાહ્મી લિપિને નમસ્કાર કરવામાં આવ્યા પામ્યું હોય તેમ જણાય છે. નદિસૂત્રના ઉલ્લેખ પ્રમાણેનો છે. અર્ધમાગધી ભાષાનો ઉલેખ છે. વિષય કેઈ જે દેખાતો નથી મળતો નથી. અભયદેવે ટીકા જેના - અનુગમ, નિક્ષેપણ તાર્યા પ્રદેશ અને બેચરદાસ પર આકરા પ્રાપ્તિના 110 Jain Education Interational 2010_03 ucation International 2018_03 For Private & Personal Use Only For Priva www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy