SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ _1din era. જૈન” શબ્દ સંયમ વાચક છે અને હિંદુધર્મના સંદર્ભ ત Jain Religion Philosophy, Principles and અવતારવાદી નથી તેમાં કર્મની મહત્તા છે જૈન ધર્મ અને એના Relevance to modern life. સંપ્રદાય વિષે આગળ ચર્ચા કરીશું. અહીંયા આપણે એક સ્પષ્ટતા Jainism is perhaps the oldest Indian philosophy. The Vedic religion is mainly કરી કે જૈન તે ગુણવાચક શબ્દ છે કોઇ જાતિ વિશેષ માટે નથી. converned with rituals, with the descent of જૈન ધર્મની પ્રાચીનતા: god from heaven, and with the creation of the જૈન ધર્મ તેની ફિલસુફી સિધ્ધાંતોની દ્રષ્ટિએ વિશેષતા ધરાવે છે universe by god. Jain belief is different. Jains believe that every individual has the power of અને તેને તાત્વિક સિધ્ધાંત જ તેના વિશિષ્ટ દર્શન તરીકે વેદકાલ becoming god and that the universe was not જેટલાંજ પ્રાચીન દર્શન સ્વરપે સર્વ સ્વીકૃત છે. જૈન ધર્મની created by any god. Everything in the પ્રાચીનતા વિશે જદથી સંશોધનાત્મક જદોજ લેખ લખી શકાય, universe is permanent but its form changes in પરંતુ અત્રે અતિ સંક્ષેપમાં માત્ર ઉલ્લેખ પ્રસ્તુત છે. જે લોકો time. Jains believe in syadvada,that truth is પૌરાણિક અને ઐતિહાસિક સત્યને જાણે છે તેવા જૈન-અજૈન relative, and in the five great vows, of non-violence, truthfulness, non-stealing, વિદ્વાનોએ જેન ધર્મ અથવા શ્રમણ સંસ્કૃતિને વેદ કાલ કરતાં પણ chastity and non-acquisitiveness. Jainism જુની માની છે. અને ઘણાયે વૈદિક અને શ્રમણ સંસ્કૃતિના seeks to show the path of non-violence in this સમકાલીન માની છે. પરંતુ જેઓ જૈન ધર્મને હિન્દુ ધર્મની એક ઉપશાખા કહે છે તેઓ ઐતિહાસિક સત્યની ઉપેક્ષા કરે છે. ડો. દુષ્ટોનો સંહાર કરે છે. જૈન ધર્મમાં કોઇ વ્યકિત વિશેષ ઇશ્વરની વાસુદેવશરણ અગ્રવાલ, ડો. પી. સી. રાય ચૌધરી, ડો. જયશંકર કલ્પના નથી, તેમાં કોઇ અવતાર લેતું નથી. પ્રત્યેક માનવ મુકિત મિશ્ર, વિશુધ્ધાનંદ પાઠક, દિનકર, લોકમાન્ય તિલક વગેરે એ જૈન પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. અને જે માણસ સત્કાર્ય કરે તો ધર્મ પ્રાચીન હોવાના અનેક ઉદાહરણો, પૌરાણિક દાખલાઓ અને તે શુધ્ધ સ્વરપે ઉત્તરોત્તર ઉન્નયન કરીને મોક્ષ એટલે કે મુકિત પુરાવાઓ પ્રસ્તુત કર્યા છે. શ્રમણ સંસ્કૃતિના મૂળમાં ત્યાગ, પ્રાપ્ત કરી શકે છે. બીજા શબ્દમાં કહીએ તો જૈન ધર્મ માનવને અહિંસા અને સર્વકલ્યાણની ભાવના રહેલી હતી. આ રીતે પુરાણ, ભગવાન બનાવવાની પ્રક્રિયાનું નામ છે. આ કારણેજ હિન્દુ ધર્મની બ્રહ્મણ ગ્રંથ, ભાગવત, સૂરસાગર, વાલ્મીકિ-રામાયણ, દ્રષ્ટિએ તે ના રિતકવાદી ધર્મ છે કે અનીશ્વરવાદી ધર્મ છે, કારણ વિરાગ્ય-શતક, સ્કંદપુરાણ, નાટ્યશાસ્ત્ર વગેરે અનેક ગ્રંથોમાં તેનો કે તે બહ્મા, વિષણ, મહેશના અવતાર ની કલ્પનાને માનતું નથી. ઉલ્લેખ તેની પ્રચીનતાના સ્પષ્ટ પુરાવા છે. વિદો ઇશ્વરપ્રણીત છે તે પણ તેને સ્વીકાર્ય નથી, જૈન ધર્મમાં જૈન ધર્મ વૈદિક ધર્મથી ભિન્ન કે વિશેષ જુદા દર્શન તરીકે તેની તીર્થકારો ની માન્યતા છે. પ્રારંભમાં “જૈન” શબ્દ વિશે આપણે કેટલીક વિશેષતાઓને લીધે જુદો પડે છે. સૈથી પહેલા તો હિંસા છણાવટ કરી છે. જેઓ ‘જિન' છે અને જેઓએ સમસ્ત અને અહિંસા તેનો મુખ્ય સ્વતંત્ર આધાર છે. તેવીજ રીતે ઇશ્વર, પ્રકારના કર્મોનો ક્ષય કર્યો છે. જેઓના ગર્ભાદિક પંચકલ્યાણકો પદ્રવ્યની કલ્પના, સંસાર રચના, ઇશ્વરનું અસ્તિત્વ, કર્મવાદ, થાય છે, અને જેઓ સંપૂર્ણ સત્યને જોઇ શકવાની કેવળ ચાવાંદ તેના મૌલિક સિધ્ધાંત છે અને તેજ તેની ફિલસુફીના જ્ઞાનરૂપી દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે. અને તે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે વિશિષ્ટ સિધ્ધાંતો વરપે તેને અન્ય દર્શનોથી જુદાં અને સ્વતંત્ર આ વિશ્વના પ્રાણી માત્રને ઉપદેશ આપવા માટે ભ્રમણ કરે છે. દર્શન તરીકે પ્રસ્થાપિત કરે છે. જયાં પશુ-પક્ષીઓ, દેવ, નારકી, મનુષ્ય બધાજ પોતપોતાની ભાષામાં જન્મજાત વેર ભૂલીને આત્મકલ્યાણની વાણી શ્રવણ કરે જૈન ધર્મનો દર્શનપક્ષ: છે જેને ‘સમવસરણ કહેવાય છે. અથવા જીવતા તીર્થોની જૈન ધર્મના કેટલાક મૌલિક દાર્શનિક સિદ્ધાંતોને આ સંદર્ભમાં સ્થાપના તેઓ કરે છે માટે તીર્થકંર કહેવાય છે. અને અંતમાં સમજશુ. જૈન ધર્મમાં ઇશ્વરની કલ્પના, સંસારની રચના તેનો અટકર્મોનો નાશ કરીને તેઓ સિધ્ધ બને છે. સ્યાદવાદ વગેરે એવા તત્વો છે કે જે અન્ય દર્શનોથી મૌલિક અને સષ્ટિ-રચના: જૈન ધર્મમાં સૃષ્ટિની રચના વિશે પણ બહુજ તાર્કિ અને ઇશ્વર: વૈજ્ઞાનિક માન્યતા છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે સંસારનો પ્રલય જયાં સુધી ઇશ્વરની કલ્પના છે ત્યાં જૈન ધર્મ હિન્દુ ધર્મની જેમ થાય છે અને બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે. જૈન ધર્મમાં આ રીતે અવતારવાદ માં માનતા નથી. અન્ય ધર્મોમાં અને વિશેષકર હિન્દુ સૃષ્ટિના સંપૂર્ણ વિનાશની કોઇ કલ્પના નથી અને તેનો રચયિતા ધર્મમાં ઇશ્વર સંસારનો કર્તા છે, પાલક છે અને સંહારક પણ છે. કોઇ વ્યકિત નથી. સંસાર નિરંતર નિર્મિત થાય છે, ક્ષય થાય છે તે સંસારમાં પાપ વધવાથી અવતાર લે છે, લીલા કરે છે. અને ત્યા ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય નો સિધ્ધાંત છે. કોઇ પણ પદાર્થ 100 Jain Education Interational 2010_03 ation International 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy