________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्रुतसागर २७
w
कृतिनुं नाम युगप्रधान चौपाई
ज्योतिषसार
वस्तुसार प्रकरण
रत्नपरीक्षा
धातूत्पत्ति प्रकरण
द्रव्यपरीक्षा
गणितसार
भूगर्भप्रकाश
www.kobatirth.org
ઠક્કુર ફેરુની અન્ય રચનાઓ
रचना काल
વિ. સં. ૧૩૯૪
वि. सं. १३७२
વિ. સં. ૧૩૭૨
वि. सं. १३७२
वि. सं. १३७५
વિ. સં. ૧૯૬
માયા
પ્રાવૃત્ત
अपभ्रंश
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગયા विषय
२९
स्तुति
प्राकृत
२४२
प्राकृत
२८२
प्राकृत
१३२
प्राकृत
५७
प्राकृत
१४९
प्राकृत
३११
संस्कृत ७५
For Private and Personal Use Only
११
ज्योतिष
शिल्पस्थापत्य
रत्नविज्ञान
धातुवाद
मुद्राशास्त्र
गणित
भूगर्भशास्त्र
યુગપ્રધાન ગુર્વાવલિમાં શ્રાવક ઠક્કુર ફેરુનો એક પ્રસંગ મળે છે.
નાગોરમાં વિ. સં. ૧૩૭૫માં વૈશાખ વિદ આઠમના દિવસે શ્રાવક ઠક્કુર અચલસિંહે તીર્થયાત્રામાં કોઈ અવરોધ કે અટકાવ ન કરી શકે એ હેતુથી મહાપ્રતાપી બાદશાહ કુતુબુદ્દીન સુલતાન પાસેથી તીર્થયાત્રાનું ફરમાન પ્રાપ્ત કર્યું.
તીર્થયાત્રા માટે દરેક સંઘોમાં પત્રિકાઓ મોકલી. ઠેક-ઠેકાણેથી શ્રાવકો આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના સાનિધ્યમાં નાગોરમાં એકત્રિત થયા, શુભ મુહૂર્ત સકલ શ્રી સંઘે હસ્તિનાપુર અને મથુરાની યાત્રાનો પ્રારંભ કર્યો, આ સંઘમાં શ્રીમાલવંશના શ્રાવકો અને ઉકેશવંશના અસંખ્ય શ્રાવકો જોડાયા.
શ્રી ફેરુએ પણ શ્રી સંઘ સાથે હસ્તિનાપુરની તીર્થયાત્રા કરી, ત્યાંથી સંઘે મથુરા તીર્થ તરફ પ્રયાણ કર્યું, દિલ્લી નજીક તિલપથ નામના સ્થાનમાં સંઘે વિશ્રામ કર્યો, આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ મહારાજનો પ્રભાવ સહન ન થવાથી, દ્રમકપુરીય કોઈક આચાર્ય મહારાજે બાદશાહ કુતુબુદ્દીનને કાન ભંભેરણી કરી, કે આચાર્ય જિનચંદ્રસૂરિ તમારી આજ્ઞા વગર સોનાનું છત્ર ધરાવે છે, અને સોનાનાં સિંહાસન ઉપર બેસે છે. આ વાત સાંભળી મલેચ્છ સ્વભાવી બાદશાહે સંઘને રોકી, બધાને કેદ કર્યા. બાદશાહે આચાર્ય મહારાજ અને સાથે રહેલા
૧. (મુનિ શ્રી કાંતિસાગરજીના લેખમાંથી સાભાર)