SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ पंन्यास प्रवरश्री अमृतसागरजी अाचार्यपद प्रदान महोत्सव विशेषांक वाचकों के पत्र मैं कोबा में मात्र २ घंटे ही रुकने के लिए आया था. मगर ६२ घंटो से ज्यादा रहा. यहाँ की व्यवस्था तो अच्छी है मगर ज्ञानमंदिर की जैसी सुंदर व्यवस्था है, वह देखकर दंग रह गया. ज्ञानमंदिर में कार्यरत व्यक्तियों ने भी भरपुर सहयोग दिया, मैने अपने काम के संदर्भ में प्रतियाँ देखी. बहुत अच्छे ढंग से मुझे दिखाई गईं. आपलोगों की श्रुतभक्ति अनुमोदनीय है. पूज्य आचार्य श्री पद्मसागरसूरीश्वरजी महाराज की जिनभक्ति, प्रवचनभक्ति, और साधुभक्ति का उदाहरण ज्ञानमंदिर है, ऐसा मैं मानता हूँ आचार्य धर्मधुरधरसूरि आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर के ट्रस्टीगण को धर्मलाभ परमात्मा की कृपा से अनहद आनंद है. आ.भ. श्रीमद पद्मसागरसूरीश्वरजी म.सा. की सत्प्रेरणा से कोबा में संग्रहित हस्तलिखित प्रतिओं की सूची का जो प्रकाशन कार्य चल रहा है, इसके अनुसंधान में तृतीय खंड और द्वितीय खंड का प्रकाशन किया गया. इसका बार बार की प्राप्ति हुई है . कड़ी महेनत के साथ जो प्रकाशन कार्य आप सभी कर रहे है, वह अत्यन्त अभिनन्दनीय है. जिनशासन की उन्नति के कारणरूप श्रुतरक्षा का यह कार्य जिनशासन का स्वर्णिम इतिहास बन कर रहेगा. आचार्य महाबलसूरि આનંદસમુચ્ચયની ઝેરોક્ષ પ્રતિલિપિ મને પહોંચી છે. અંગત ધ્યાન આપીને કરાવી મોકલવા બદલ ઘણો આભારી છું. આ, શીલચંદ્રસૂરિ आपकी संस्था द्वारा प्रकाशित कैलास श्रुतसागर ग्रन्थसूची प्राप्त हुई. आपका प्रयास जिज्ञासुवर्ग के लिए उपयोगी ही नहीं बल्कि विशेष उपयोगी बनने योग्य है, आपकी संस्था का प्रयास अनुमोदनीय व सराहनीय है. आचार्य रत्नाकरसूरि આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની કીર્તિકથા સાંભળી તેના પુણ્યદર્શન મેળવી શકવા હું આ વર્ષે સદ્ભાગી બનવા પામ્યો છું... આટલો વિશાલ સંગ્રહ સમગ્ર વિશ્વમાં ક્યાંય નથી. સંગ્રહની દ્રષ્ટિએ આ જ્ઞાનમંદિર અજોડ છે. ખૂબ જ વ્યવસ્થિત રીતે તેની જાળવણી પણ થાય છે. આપશ્રીના મહાન પ્રયત્નથી વ્યવસ્થા ક્ષેત્ર કમ્યુટર આદિની સહાયથી સુદૃઢ થયેલ જ્ઞાનમંદિરમાંથી ઘણી જાણકારીઓ પ્રાપ્ત થઇ છે અને થઇ પણ રહી છે. મુનિ જ્ઞાનરહિત વિજય મારા ત્યાંના સંશોધન પ્રવાસથી હું બહુમુલ્ય સાહિત્ય સામગ્રી અર્જિત કરી શક્યો છું. જે ૫. મુનિરાજ અજયસાગરજી મહારાજ તથા આપશ્રીના વ્યકિતગત તેમજ ઉષ્માભર્યા સહયોગ વિના શક્ય ન બનત. આ સંબંધમાં મુનિ સર્વોદયસાગરજી મ.સા. ને પત્ર લખવાનું સૂચવ્યું હતું. આશા છે કે એઓ શ્રીનો આભાર દર્શક પત્ર આપને મળી ગયો હશે. | plીણા મોહરાણા! યoો કાબ10 Satuદ, iપિટકo|| 2:13પો[I હિન3|| s2111111 આવા 901ીણ ગુણોથી યુક્ત આયાર્યોને વંદન सोन्य એશિયન એસોસિયેટ, Cog/couपारण माट..रा.स.,मुंब४ 65
SR No.525262
Book TitleShrutsagar Ank 2007 03 012
Original Sutra AuthorN/A
AuthorManoj Jain
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages175
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy