________________ ક્ષતવિશ્વમાં નવલું નઝરાણું રાજ fીમ tીન મકાન 'જિનાલય નિર્માણ વિધિ વિધાના 'જિનાલય નિર્માણ વિધિ વિજ્ઞાન | (પ્રતાકાર સંયુક્ત ગ્રંથ હય) જિનાલય નિર્માણના પ્રારંભથી લઇ પ્રતિષ્ઠા સુધી કરવાના શિલ્પશાસ્ત્રોક્ત સર્વ વિધાનો જણાવતો વિધિ ગ્રંથ અને તે સર્વે વિધાનોના રહસ્ય ઉજાગર કરીને વિધાનોમાં રાખવાની ચીવટ અને કાળજીને સમજાવતો શિલ્ય ગ્રંથ. ભૂમિગ્રહણ - ખાત મુહુર્ત - શિલાન્યાસ, દ્વારશાળ સ્થાપનાદિ વિધાનો પ્રેકટીકલ કરવામાં એકદમ સરળ પડે એ માટે દરેકના નક્શાઓ અને સમજુતી પણ આ | ગ્રંથમાં જણાવેલ છે. વર્તમાનમાં પાટલા પૂજનમાં વપરાતાં ત્રણ પાટલાઓનું સ્પષ્ટ સંશોધિત શાસ્ત્રીય સ્વરૂપ તથા ક્રમ પણ બતાવેલ છે. વિધિ વિધાન સબંધી આવશ્યક નોંધમાં વિચારવા યોગ્ય 14 મુદ્દાઓ આપેલ છે. જે ખૂબ મનનીય છે. અષ્ટમંગલ ઓસિત્ય શ્રમણ સંમેલનમાં થયેલ ઠરાવ અનુસાર અષ્ટમંગલનું મહત્વ અને સ્વરૂપ દર્શાવતી પુસ્તિકા એશ્વર્ય(હિન્દી-ગુજરાતી) સચિત્ર औचित्य ઔચિત્ય ગત વર્ષે ૧૨૦થી અધિક શાસ્ત્રગ્રંથોના રેફરન્સ અને 200 થી વધુ ચિત્રોસહિત આકર્ષક મલ્ટીકલરમાં વિસ્તૃત વર્ણનાત્મક શોધનિબંધ | સ્વરૂપ અષ્ટમંગલ માહાભ્ય (ગુજ, હિન્દી) પ્રકાશિત કરેલ. અષ્ટમંગલના દર્શન કરાવવા વિષયક કેટલી પ્રશ્નોત્તરીનો સમાવેશ કરેલ છે. લેખક : પ.પૂ. મુનિરાજ શ્રી સૌમ્યરત્નવિજયજી મ.સા. પ્રકાશક:- શિલ્પવિધિઃ- 602/11, બોમ્બે માર્કેટ, રેલ્વપુરા અમદાવાદ-૨ પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતોએ શિલ્પવિધિ પ્રકાશનના પુસ્તક ભેટ મેળવવા માટે પત્ર પોસ્ટ अष्टमंगल અષ્ટમંગલ ૧ન Printed Matter BookPosted 11417) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહી ! શ્રવણોલ) પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail: ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શ્રુતજ્ઞાનમ્ - 48 8 |