________________ નૂતન અભિગમ દીપરત્નસાગર કી સાહિત્ય યાત્રા (ડીવીડી) - પૂજ્ય મુનિરાજ શ્રી દીપરત્નસાગરજી મ.સા.એ 30 વર્ષના સંયમજીવનમાં વિવિધ વિષયોના 491 પુસ્તકોના સંપાદન કરીને પ્રકાશિત કરાવ્યા છે. જેમાં મૂળ આગમ ગ્રંથો, સટીક આગમગ્રંથો, તેમજ આગમગ્રંથોના ભાષાંતર નો સમાવેશ થાય છે. ઉપદેશનાત્મક અને વ્યાકરણ ગ્રંથોનું વિશિષ્ટ ચિંતન કરીને નૂતન સર્જન પણ કરેલ છે. આ બધા જ પુસ્તકો પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી અને ગુજરાતીમાં પ્રકાશિત કરેલ છે. તેઓ દ્વારા પ્રકાશિત બધા જ પુસ્તકોની ડીવીડી પ્રકાશિત થઇ છે. જે અભ્યાસ અને રેફરન્સ માટે ઉપયોગી બની રહી છે. મુનિ દીપરત્નસાગરજી - મંગલદિપ સોસાયટી, ધોલેશ્વર મંદિરની સામે, થાનગઢ, જી. સુરેન્દ્રનગર (મો) 982560399 Email : jainmunideepratnasagar@gmail.com ચારીત્ર રન ફાઉન્ડેશન દ્વારા હાર્ડ ડીસ્ક - પેન ડ્રાઇવમાં ઉપલબ્ધ જૈન સાહિત્ય પ્રેરકઃ- પૂ.સર્વોદય સાગરજી મ.સા. (1) 538 - પ્રાચીન અવચીન ગ્રંથ (2) 2538 - અચલગચ્છીય પ્રશસ્તિ સંગ્રહ (3) 2538 - યંત્ર સંગ્રહ (4) 2538 - અચલગચ્છીય જિન પ્રતિમા લેખ સંગ્રહ (5) 2538 - ઘટના તવારિખ ઇતિહાસ (6) 2538 - (500 પૂજન પ્રત, 1038 હસ્તપ્રત જીર્ણોદ્ધાર, 300 સામયિકમાં સ્વાધ્યાય 135 ગ્રંથો છ ભાષામાં, પપ વિવિધ ચરિત્રો) 15228 ગ્રંથો પ્રિન્ટેડ અથવા પેન ડ્રાઇવ કે હાર્ડડીસ્ક માં મળી શકશે. સંપર્ક - વિરાગ, તેજસ, ઋજુ ગંગર, રમેશ એપાર્ટમેન્ટ, અહલ્યા બાગ સામે, થાણા. શાંતિનાથ જૈન ઉપાશ્રય. મોડલ ટાઉન, પર્વત પાટીઆ, સુરત. (મો) 09912683096 છઢાલા - ડીવીડી - બૌધધર્મ ના ટીપનીક તેમજ અગત્યના બીજા ગ્રંથો વિપક્ષના સેન્ટર ઇગતપુરી તરફથી બાર જુદી જુદી લીપીમાં વાંચી શકાય તે રીતે પ્રકાશીત કરવામાં આવ્યા છે. જેમાં સર્ચ કરવા માટેની ખૂબ જ ઉત્તમ કક્ષાની ગોઠવણી છે. નવી ડીવીડી જેમણે પણ બનાવવી હોય તેઓએ આ ડીવીડી ની પદ્ધતિનો ખરેખર અભ્યાસ કરવા જેવો છે. Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed અહોઈ શલજ્ઞાા. ક Rs. 1 Ticket પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો: 9426585904 (ઓ) 2213543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! GSામગ 64