________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર દ્વારા પ્રાયઃ અપ્રાય જીર્ણ પુસ્તકોનો જીર્ણોધ્ધાર સેટ નં-૫ પૂજ્ય ગુરુભગવંતોની પ્રેરણા અને આશીર્વાદથી ગત ચાર વર્ષ દરમ્યાન પ્રાયઃ અપ્રાપ્ય જીર્ણ ૧૫૩ પુસ્તકોનો જીર્ણોધ્ધાર કરીને તેની સોફ્ટ કોપી વેબસાઇટ ઉપર મુકેલ છે. અને તેની મર્યાદિત નકલો જ્ઞાનદ્રવ્યની સલાહથી પ્રીન્ટ કરાવીને જુદા જુદા શહેરોમાં આવેલ ઉત્તમ સક્રીય જ્ઞાનભંડારોને ભેટ સ્વરૂપે મોકલી છે. જેમાં ઐતિહાસિક લેખ સંગ્રહ, શિલ્પ સ્થાપત્ય, જ્યોતિષ. આયુર્વેદ, ન્યાય, વ્યાકરણના વિશિષ્ટ ગ્રંથોનો સમાવેશ થાય છે. જેના લીધે લુપ્ત પ્રાય થઇ રહેલ આવા વિશિષ્ટ ગ્રંથો પૂજ્યોને અભ્યાસ સંશોધન માટે સુલભ બન્યા છે અને આ શ્રુત વારસો ભાવી પેઢીને પણ મળતો રહેશે. આવા તો ઘણા બધા ગ્રંથો એક જ વખત મુદ્રિત થયેલ ખૂબ જ ઉત્તમ કક્ષાના છે. જ્ઞાની પ્રતિભા સંપન્ન ગુરુભગવંતો આવા ગ્રંથોને ફરીથી અત્યારે ઉપલબ્ધ બીજી હસ્તપ્રતો ઉપરથી સંશોધન-સંપાદનનું કાર્ય કરે તે ખૂબ જ જરૂરી છે. પરંતુ નવા સંશોધનસંપાદન થઇને નૂતન ગ્રંથ તૈયાર થાય તે દરમ્યાનમાં રીપ્રીન્ટ કરેલ આ ગ્રંથો મૂળ સ્વરૂપે પણ થોડાક પૂજ્યોને પણ સંશોધન માટે ઉપયોગી બનશે તો અમારી શક્તિ સમય અને દ્રવ્યનો સદ્ઉપયોગ થશે, અને શ્રુતભક્તિનો લાભ મળ્યો તે બદલ શાસનના ૠણી છીએ. આ વર્ષે જીર્ણોધ્ધાર કરેલ ગ્રંથોની યાદી નીચે મુજબ છે. Website : www.ahoshrut.org
ક્રમ પુસ્તકનું નામ ૧૫૪ ઉણાંદિ સૂત્રો ઓફ હેમચંદ્રાચાર્ય ૧૫૫ ઉણાંદિ ગણ વિવૃતિ ૧૫૬ | પ્રાકૃત પ્રકાશ-સટીક ૧૫૦ દ્રવ્ય પરિક્ષા ઔરધાતુ ઉત્પતિ ૧૫૮ | આરમ્ભ સિધ્ધિ-સટીક ૧૫૯ ખંડહરોકા વૈભવ
૧૯૬૦) બાલભારત ૧૬૧ | ગિરનાર મહાત્મય
૧૬૨ ગિરનાર ગા ૧૬૩ પ્રશ્નોત્તર શ્રાધ્ધ શતક ૧૬૪) ભારતિય સંપાદન શાસ્ત્ર ૧૬૫ વિભકત્યર્થ નિર્ણય ૧૬૬ વ્યોમવતિ-૧
વ્યોમવતિ-૨
૧૬
૧૬૮ જૈન ન્યાય ખંડ ખાધમ ૧૬૯| હરિતકાવ્યાદિનિઘંટ ૧૭૦| યોગ ચિંતામણી - સટીક ૧૦૧ | વસંતરાજ શકુનમ્ ૧૦૨ મહાવિધા વિડંબના ૧૦૩ જ્યોર્તિ નિબંધ
૧૦૪ મેઘમાલા વિચાર ૧૦૫ | મુર્હુત ચિંતામણી-સટીક ૧૦૬ માનમોલ્લાસ સટીક-૧ ૧૦૦ | માનમોલ્લાસ સટીક-૨ ૧૦૮ જ્યોતિષ સાર
૧૦૯| મુર્હુત સંગ્રહ ૧૮૦ હિન્દુ એસ્ટ્રોલોજી
કર્તા/ટીકાકાર ભાષા વિષય સંપાદક/પ્રકાશક પૃષ્ઠ હેમચંદ્રાચાર્ય સં વ્યાકરણ જોહન કિટ્ટે હેમચંદ્રાચાર્ય
૩૦૪
સં.
૧૨૨
વ્યાકરણ | પૂ. મનોહરવિજયજી વ્યાકરણ | જયકૃષ્ણદાસ ગુપ્તા
૨૦૮
too
| ૩૧૦
૪૬૨
૫૧૨
જૈન પત્ર
૨૪
હંસવિજયજી ફ્રી. લાયબ્રેરી ૧૪૪ પૂ. વિશક્ષણવિજયજી જૈન વિધાભવન
૨૫૦ | v ४८८
ચૌખમ્ભા પ્રકાશન
સંપૂર્ણાનંદ સં.યુનીવર્સીટી ૨૨૬ સંપૂર્ણાનંદ સં.યુનીવર્સીટી ૩૬૫ બદ્રીનાથ શુકલ
| ૧૯૦
४८०
૩૫૨
Чес
૨૫૦
| ૩૯૧
| ૧૧૪
ભામાહ
ઠક્કર ફેર
પૂ. ઉદયપ્રભદેવસૂરિજી પૂ. કાન્તીસાગરજી
પૂ. અમરચંદ્રસૂરિજી દૌલતચંદ પરષોત્તમદાસ પૂ. લલિતવિજયજી
સાગુ તીર્થ
સીંગુ તીથ ઉપા. શ્રમાકલ્યાણવિજયજી | હિ લરાજ જૈન
ગિરિધર
શિવાચાર્ય
શિવાચાર્ય
ઉપા. યશોવિજયજી ભાવમિશ્ર
= = " O + છ છ " જો મો માં " "જે
પૂ. હર્ષકીર્તિસૂરિજી પૂ.ભાનુચંદ્રગણિ ટીકા ભુવનસુંદરસૂરિ ટીકા શિવરાજ
સં/હિ ધાતુ
સં
શિલ્પ
સં/ગુ
શિલ્પ
> "> "> છુ ૭
કાવ્ય
પ્રકરણ
ન્યાય
ન્યાય
સાહિ| ન્યાય સં/હિ| આયુર્વેદ શીવ શર્મા સં/હિ| આયુર્વેદ | લક્ષ્મી વેંકટેશ પ્રેસ જ્યોતિષ ખેમરાજ કૃષ્ણદાસ જ્યોતિષ | સેન્ટ્રલ લાયબ્રેરી જ્યોતિષ | આનંદ આશ્રમ જ્યોતિષ | મેઘજી હીરજી જ્યોતિષ | અનુપ મિશ્ર જ્યોતિષ | ઓરિએન્ટ ઇન્સ્ટીટયુટ | ૧૬૬ જ્યોતિષ | ઓરિએન્ટ ઇન્સ્ટીટ્યુટ |૩૪૮ જ્યોતિષ ભગવાનદાસ જૈન જ્યોતિષ કૃષ્ણશંકર કેશવરામ જ્યોતિષ પિતાંબરદાસ ટી. મહેતા ૧૦૦
૨૩૮
GO
૩૫૦
૪
ન્યાય
પૂ.વિજયપ્રભસૂરિજી રામકૃતપ્રતિમાક્ષય ટીકા ભુવાકમલ સોમેશ્વર
ભુવાકમલ સોમેશ્વર ભગવાનદાસ જૈન અંબાલાલ શર્મા
પિતાંબારદાસ ત્રીભોવનદાસ| અહો ! શ્રુતમ્ = ૨૪
ગુ
ભવરલાલ નાહટા
મુનિ જિતેન્દ્રવિજયજી ભારતિય જ્ઞાનપીઠ પં. શીવદત્ત