SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાલય નિમણિ માર્ગદર્શિકા ગ્રંથ પ્રકાશિત થઇ ચૂક્યો છે. જેમાં આપ મેળવશો... જિનાલય નિર્માણ માર્ગદર્શિકા જિનાલય નિમણિનો વિચાર કરવાથી માંડીને પ્રતિષ્ઠા સહિત સંપૂર્ણ મંદિર તૈયાર થઈ જાય તે દરમ્યાન જિનાલય નિમણિના કાર્યસંલગ્ન શ્રાવકોએ જે જે પરિસ્થિતિમાંથી પસાર થવાનું આવે, તેનું ક્રમિક 15 તબક્કા અને 500 થી પણ અધિક મુદ્દાઓ દ્વારા વિસ્તૃત રસ્પષ્ટ માર્ગદર્શન... જિનાલય નિમણિ સંબંધી ખાત-શિલાન્યાસાદિ સર્વ ધાર્મિક વિધિઓના રહસ્યવિજ્ઞાન જીર્ણોદ્ધાર - પુનરુદ્ધાર - નવનિમણિ સંબંધી આવશ્યક સ્પષ્ટતા... જિનાલય નિર્માણ માર્ગદર્શિકા આપના જિનમંદિરને વધુ પ્રભાવશાળી બનાવનારી માહિતીઓ... 'જે આપના સંઘની પેટીમાં આ ગ્રંથ ન વસાવ્યો હોય તો આજે જ વસાવી લો... સંપર્ક : અમદાવાદ : શ્રી બાબુભાઈ બેડાવાળા મો. 94265 85904 - વડોદરા : શ્રી દેવાંગભાઈ શાહ મો. 99980 05233 મુંબઈ : શ્રી અક્ષયભાઈ શાહ મો. ૯૫૯૪પ પપપ૦૫ પી. ' પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ નોંધ : પરમાત્મા સાથેના મેળાપક જોવા માટેનું ધારણાગતિ યંત્ર તથા ખાત-શિલાન્યાસાદિ મંદિરનિમણિની ધાર્મિક વિધિઓની પુસ્તિકા પણ પ્રકાશિત થશે. આહારમઃ- આજના આધુનિક યુગમાં ફાસ્ટફુડ અને જંક ફુડનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ધર્મ-સ્વાથ્ય અને જનરેશન ભ્રષ્ટ કરવાવાળા આ ખોરાક ખરેખર શું છે અને તે અંગેની જાગૃતિ લાવવા માટે પૂજ્ય ગુરુભગવંતોની પ્રેરણાથી એક ઓડીયો-વીડીયો ડીવીડી નું વિમોચન વડોદરા મુકામે થયું છે. જે પૂ.પં શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ને સમર્પિત કરવામાં આવી છે. બે કલાકની આ વીડીયો ડીવીડી ગુજરાતી અને હિન્દી ભાષામાં 14 જુદા જુદા ચેપ્ટર દ્વારા ખોરાકના ઇન્ટીગ્રેન્ટસ અને કલેરીટી ની વિગત આપવામાં આવેલ છે. ફુડ એજ્યુકેશન ની આ ડીવીડી દરેક જૈન-જૈનેતર વ્યક્તિઓએ પોતાના ઘરમાં વસાવીને ખાસ બાળકોને બતાવવી જરૂરી છે. અને દરેક પાઠશાળામાં, સંઘોમાં પણ જાહેરમાં બતાવીને વેજીટેરીયન ખોરાકની સાચી માહિતી મેળવવી યોગ્ય છે. ડીવીડી માટે સંપર્ક:- દર્શન મહેતા (વડોદરા-માંજલપુર) 09023610291 શાલીભદ્ર (ઘાટકોપર) 090288040 Printed Matter BookPosted 11417) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket શહીદUશ્રવાળી પ્રકાશક: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો: 942658504 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org અહો ! શ્રુતડામ 23
SR No.523323
Book TitleAho Shruta gyanam Paripatra 23
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2013
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy