SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ રસીલા કડીઆ, શીતલ શાહ Nirgrantha ત્યારબાદ કવિએ પોતાની ગુરુપરંપરાના નામ આપીને, રચયિતા તરીકે પોતાનું નામ જણાવ્યું છે. એ પ્રમાણે તેઓ સંવેગસંગી સત્યવિજય - કપૂરવિજય - ખીમાવિજય - જિનવિજય - ઉત્તમવિજયના શિષ્ય હતા. કઠિન શબ્દો વાસવવંદ્ય - ઈન્દ્રએ જેને વાંદ્યા છે તે દેઉલ દેરાસર પરોહણા પરોણા સાર સારું સગ ઈગવત્ર એકાવન નિશાંત ઘર હમ્મર્ય દેરાસર ઘર દેરાસર પણ પાંચ જીપવા જીતવા પરવરયા તૈયાર થયા પડિયા પ્રતિમા કહાન કૃષ્ણ પડી. પ્રકૃતિ અથાહ ઘણા મનલી. મનના આનંદથી કાષ્ટમયી - લાકડાની અંબ - પાણી ૨. પવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટી (સં. ૧૮૧૭) પ્રણમી સરસતી ભગવતી રે, તિમ જિનવર ચોવીસ, ત્રંબાવતી તીરથ તણી રે, કહુ પરિપાટી જગીસો રે. ભવિજન ભાવસ્યું વંદો વાસવવંદ્ય રે શિવસુખ દાવસ્યું - એ ટેક અગણ્યોત્તર દેઉલ ભલાં રે, સક્કરપુરમાં રે દોય, એક દેઉલ ઉદેલમાં રે, દેશી અચરિજ હોય રે. ભોયરા પાંચ સોહામણાં રે, દોય પરોહણા સાર, ઇણિ પરે અગન્યાસી થયાં રે, ચૈત્ય ઘણું મનોહાર રે. સગ ભય વારણ સાત છે રે, રીષભજી ચૈત્ય ઉત્તગ, પ્યારસેં ને? જિન તણી રે, પ્રતિમા પ્રણમો રંગ રે. ૨ ભવિ. ૩ ભવિ. ૪ ભવિ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy