SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જૈનધર્મ વિકાસ સારી હાજરી હતી. જેઠ સુદ ૧૦ ના , જામનગર–આ. વિજયરામચંદ્ર જ આચાર્ય શ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી સૂરિજી તથા તાજેતરમાં પ્રસિંદ્ધ થયેલ મહારાજ આદિ ઠાણું ભાયખલેથી સેન્ડ મુનિશ્રી ચારિત્રવિજયજી આદિ ઠાણું સહ હસ્ટ_રોડના ઉપાશ્રયે પધાર્યા હતા. જામનગર સામૈયાસહ પધાર્યા છે. અમત્યાંથી સવારે નવ વાગે ખુબજ સુંદર દાવાદ શેઠશ્રી બકુભાઈ તથા શેઠશ્રી સામૈયા સાથે ગોડીજીના ઉપાશ્રયે પધાર્યા ચીમનલાલ કાળીદાસ આદિ તે પ્રસંગે હતા. માંગલિક થયા બાદ પ્રભાવના થઈ પધાર્યા હતા. શ્રી કડીયા તથા શેઠશ્રી હતી. સામૈયામાં મુંબઈના તમામ આગે- જીવતલાલ પ્રતાપશીભાઈની ગેરહાજરી વાન ગૃહસ્થોની હાજરી હતી. આચાર્ય હતી. મહારાજ રે જ વ્યાખ્યાન વાંચશે જનતાની પત્તા નથી–પરમ પૂજ્ય તીર્થોહાજરી ખુબ સારા પ્રમાણમાં લાભ લઈ દ્વારક સ્વ. આ વિજયનીતિસૂરીશ્વરજીના રહેલ છે. શિષ્ય જયાનંદવિજયજી મહારાજ તારંગા અમદાવાદ-પૂ૦ ઉ૦ દયાવિજયજી આવવા નીકળ્યા હતા. પરંતુ આજે તેમને મહારાજ પૂ. પં. સંપતવિજયજી ગણિ- ૨૦-૨૫ દીવસથી પત્તો નથી. તારંગા વર તથા પ્રવચનકાર મુનિશ્રી ચરણ- કારખાના તરફથી તથા પરમ પૂ૦ આ૦ વિજયજી ગણિવર આદિ ઠાણું વૈ૦ વદ વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ આદિ ૧૨ ના રોજ સામૈયાસહ વીરના ઉપાશ્રયે તરફથી માણસો દ્વારા તપાસ કરાવવામાં પધાર્યા છે. વરના ઉપાશ્રયે પૂળ પ્રહ આવી છે પણ હજુ સુધી તેને પત્તે મુનિશ્રી ચરણવિજયજી જ વ્યાખ્યાન લાગ્યો નથી. તો જે ભાઈને તેમની વાંચે છે, જનતાની હાજરી ખુબ સારા ભાળ મળે તેમણે નીચેના ઠેકાણે ખબર પ્રમાણમાં ભાગ લે છે. જેઠ સુદ ૫ થી આપવા વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. પિસ્તાલીસ આગમ તપની આરાધના પૂ. આ. વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ વીરના ઉપાશ્રયે કરાવવામાં આવી છે લુવારની પળ-અમદાવાદ. જેમાં પતેર સ્ત્રી પુરૂષોએ પ્રવેશ કર્યો પૂઆ. વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ છે દરરોજ આંગી પૂજા વિગેરે થાય છે. ગેડીઝ ઉપાશ્રય-મુંબઈ પીંડવાડા–પૂ. આ. વિજયપ્રેમ સૂરીશ્વરજી પૂ૦ ૫૦ જશવિજયજી રેલવે અકસ્માતથી કાલધર્મ– મહારાજ આદિ ઠાણ જેઠ સુદ ૧૦ ના ઉમરગામથી ગેલવડ પધારતાં રસ્તામાં જ પડવાડા સામૈયાસહ પધાર્યા છે. જેઠ સુ. ના મંગળવાર નવ વાગે મુનિ , મુંબઈ–પૂ. આ. વિજયલબ્ધિ. શ્રી વિક્રમસાગરજી મહારાજ મેલના સૂરીશ્વરજી પૂ. આ. વિજયલક્ષમણુસૂરી- ઝપાટાથી પડી જવાથી કાલધર્મ પામ્યા શ્વરજી આદિ ઠાણ લાલબાગ જેઠ સુદ હતા. તેમની વૈયાવચમાં પ. પૂ. ૧૦ ના રોજ સામિયાસહ પધાર્યા છે. તીર્થોદ્ધારક સ્વ. આ. વિજયનીતિસૂરી
SR No.522556
Book TitleJain Dharm Vikas Book 05 Ank 08 09
Original Sutra AuthorN/A
AuthorBhogilal Sankalchand Sheth
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1945
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy