________________ જૈન ધર્મ વિકાસ ડહેલા ઉપાશ્રય-પ. પૂપં તથા શા. ઉમાજી મતીજીએ લીધે છે શાંતિવિજયજી મહારાજે ડહેલાના ઉપા- તો જે ભાઈ બહેનને ઉપધાનતપ વહન મયથી ચંગપળે પળના પંચ તરફથી સાથે કરવા હોય તેમણે જોઈતાં ઉપકરણ ચાતુર્માસ બદલ્યું છે. લાવવાં - વિદ્યાશાળા-પ. પૂ. સિદ્ધિસૂરિજી સજજનરોડ સ્ટેશનથી શીરોહી થઈને પાડીવ જવાય છે. પ્રવેશ મુહૂર્તો નીચે મહારાજ આદિએ વિદ્યાશાળાથી કાળશાની પ્રમાણે છે. પિળે પિળના પંચ તરફથી ચાતુર્માસ પ્રથમ પ્રવેશ મા. સુ. 3 બદલ્યું છે. પ્રભાવના વિગેરે સારી રીતે દ્વિતીય પ્રવેશ. મા. સુ. 10 થઈ હતી. . શાંતિચંદ્ર સેવા સમાજ-કા. સુ દાનસૂરિજ્ઞાનમંદિર-પૂ. આચાર્ય 13 રવિવારે શાંતિચંદ્ર સેવા સમાજને વિજ્ય રામચંદ્રસૂરિજી મહારાજ આદિ વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો રિપોર્ટ મુનિવરોએ કતાસાની પોળમાં બ્રહ્મપુરીમાં હિસાબ વાંચન બાદ. કવિશ્રી ભોગીલાલ, શેઠ મહાસુખભાઈ મહેકમચંદને ત્યાં શેઠ પોપટભાઈ, કાન્તીભાઈ, મૂળચંદભાઈ ચાતુર્માસ બદલ્યું છે. શ્રી કડીયા વિગેરેએ વિવેચન કર્યું. હતું. વીરને ઉપાશ્રય-પૂ. પ્ર. ચરણવિજ- પાઠશાળા ઉદ્દઘાટન -ધમિષ્ઠ શ્રી યજી મહારાજ આદિ મુનિવરેએ વીરના શેઠ ચીમનલાલ લાલભાઈની અધ્યક્ષતામાં ઉપાશ્રયથી સારંગપુર તળીયાની પળે સારંગપુર તળીયાની પિળમાં પાઠશાળા ચાતુર્માસ બદલ્યું છે. અઠ્ઠાઈ મહોત્સવ છે. ઉદ્દઘાટનને મેળાવડે થયેલ હતું. તેમાં નાગજીભુદરની પળ કીકાભટની શેઠ ભગુભાઈ ચુનીલાલ, શેઠ પુંજાભાઈ પિળ-મુનિશ્રી હંસસાગરજી મહારાજ દીપચંદ, શેઠ માયાભાઈ સાંકળચંદ વિગેરે તથા પૂ. આ. વિજય ભક્તિસૂરીશ્વરજીના સંગ્રહસ્થાની હાજરી હતી. મંત્રીએ શિષ્ય મુનિશ્રી પ્રેમવિજયજી મહારાજ નિવેદન વાંચ્યા બાદ શેઠશ્રીએ મનનીય આદિએ મુકેડી પળમાં તૈયાર કરેલ વિચારો રજુ કરવા પૂર્વક પાઠશાળાની મંડપમાં ચાતુર્માસ બદલ્યું છેશ્રીફળની ઉદ્ઘાટનક્રિયા કરી હતી. પ્રભાવના થઈ હતી. શહેરની હવા-આ. રામચંદ્રસૂરિજી ઉપધાનવહન–આ. શ્રી વિજય પિતાના હાથના લખેલા ઘણું પત્રે હર્ષસૂરીશ્વરજી તથા આ. શ્રી વિજય તિથિચર્ચા સંબંધની ઘાલમેલના પકડાઈ મહેન્દ્રસૂરિની નિશ્રામાં પાડીવ (મારવાડ) ગયા છે તેમ જોર શોરથી શહેરમાં ખાતે ઉપધાનતપ વહેવરાવવાનું નિણીત સંભળાય છે. જાણવા મળે છે કે આથી થતાં તેને લાભ શા. દાનાજી લંબાજી કોઈ બીના બહાર આવે. . તંત્રી અને પ્રકાશક-ભોગીલાલ સાંકળચંદ શેઠ “જૈનધર્મ વિકાસ” ઓફિસ જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય 56/1 ગાંધીરેડ-અમદાવાદ, મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. શારદા મુદ્રણાલય. જુમાનજીદ સામે-અમદાવાદ