SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન સમાચાર દરેક પટદર્શનમાં એ દશકેટિ સહિત કાર્તિક પૂર્ણિમાએ છઠ્ઠની તપશ્ચર્યા કરી દ્રાવિડ અને વાલિખિલ્યની સ્મૃતિના યાત્રા કરતા આત્માના અનેક જન્મના દર્શન થાય છે. લોકો ઉચારે છે દશ પાપ અને સંતાપ દૂર થાય છે. યાત્રા કોટિ મુનિઓ સાથે દ્રાવિડ અને વાલિ. કરતી વખતે દ્રાવિડ અને વાલિખિત્યની ખિલ્ય સાથે મુક્તિને પામ્યા યશગાથા અંતરમાં સ્મરતા જવું તેથી સિદ્ધિગિરિના સ્મરણ દર્શન પરવિરોધની ભાવના નાશ પામશે. વિશ્વઅને સ્પર્શનથી વૈર શમે છે. વિરાગ બંધુત્વ પ્રગટશે. સર્વ કેને ધર્મભાવનાની પ્રગટે છે. સજજન આત્માઓ એ તીર્થ પ્રેરણા આપવાને સુમંત્ર પ્રાપ્ત થશે. ના ધ્યાનથી મોક્ષાધિકારી બને છે. સિદ્ધાચળ મહિમા, તીર્થદર્શન અને સર્વ કષાયોનો નાશ કરી મનુષ્ય જન્મને પટદર્શન કરનાર આત્માઓને એ દૃશ્યમાં સફળ કરે છે. તે સાધુજનોને. ધન્ય છે. અંકિત થયેલા પવિત્ર દશ્યો મુકવામાં માનવ જન્મ વારંવાર મળતું નથી. સર્વને અનેક સુવિચારો દર્શાવે છે. મળેલા માનવભવને તીર્થયાત્રા અને તીર્થદર્શન અને તેના સ્મરણ દ્વારા વરત્યાગ કરી સર્વ આત્માઓ તરફ પુનીત ભાવના સિદ્ધિપદને પ્રાપ્ત કરાવનારી મૈત્રી, પ્રમોદ અને કરૂણ ભાવના કેળવી બનશે. શત્રુજ્ય તીર્થને મહિમા ગાઈને સફળ કરવો જોઈએ સંકુચિત ભાવ હે ભવ્યજનો ! આત્માના ભાવશત્રુ . છોડી દઈ દરેક આત્માઓનો નિજ કર્મ, કષાય ઉપર જય મેળવી નિજ આત્મસમાન માની તીર્થની સેવના કરવા આત્માની સહજ અચળતા પ્રાપ્ત કરી. સાથે શાસન સેવા કરવાની પરમ આવ કાર્તિક પૂર્ણિમા તમને સર્વકઈને શ્રેષ્ઠ શ્યકતા છે. તેથી જીવન કૃતાર્થ બને છે. બધપાઠ શીખો. વર્તમાન સમાચાર. અમદાવાદઃ-લુવારની પળેથી પૂ. જળયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યું આચાર્ય વિજયેદસૂરિ મહારાજને • હતા. કા. વ. ૩ ના દિવસે અચ્છેત્તરી સ્નાત્ર ભણાવવામાં આવશે. ચાતુર્માસ સુરદાસ શેઠની પળે શેઠ ભીખાચંદ નહાલચંદને ત્યાં બદલ્યું છે. - પાંજરાપોળ -પ. પૂ. આચાર્યદેવશ્રી વિજય લાવણ્ય સૂરિજી મહારાજ આદિ શેઠ શ્રી દલપતભાઈ ભીખાભાઈ જોડે મુનિવરેએ. ધનાસુતારની પળમાં લાવરીની કા. વ. ૧ ના દીવસે વ્રત ઉચ્ચરવાના પળે લાવરીની પોળના પંચ તરફથી હાઈ અષ્ટોત્તરી સ્નાત્ર મહોત્સવ વિગેરે ચાતુર્માસ બદલ્યું છે. અઠ્ઠાઈ મહોત્સવ • મહારાજશ્રીની અધ્યક્ષતામાં રાખવામાં વિગેરે ત્યાં થવાનાં છે. શ્રીફળ વિગેરે. આવ્યો છે. કા. શુ. ૧૨ ના દિવસે ભવ્ય પ્રભાવના થઈ હતી.
SR No.522549
Book TitleJain Dharm Vikas Book 05 Ank 01
Original Sutra AuthorN/A
AuthorBhogilal Sankalchand Sheth
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1945
Total Pages12
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy