SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ મ ધર્મ વિકાસ એ આવે છે. જગત હસે છે અને બંધુ- મૂછિત હંસ. તે દુ:ખી અવસ્થામાં હતા. પ્રેમ નાશ પામે છે. શત્રુઓ ખુશી થાય તાપસના શિષ્ય કમંડલુમાંથી જળ છાંટી છે અને સંપ ઘટે છે. સંપના પરિત્યાગ તે હંસને સચેતન કર્યો અને મુનિએ થી દેશની સંસ્કૃતિ પલટાય છે. સંસ્કૃતિ નવકાર મંત્ર સંભળાવ્યો. અંત સમયે પલટાતાં આત્મા વિનાના દેહની માફક પરમેષ્ઠી મંત્રનું ધ્યાન કરતે હંસ દેવઆર્ય જીવન નષ્ટ થાય છે. આર્યો એટલે ગતિને પામે. દ્રાવિડ અને વાલિખિલ્ય પવિત્રના પૂજક, પવિત્રતાને પ્રેરનાર, બને તાપસ મુનિએ આવા ઉપકારથી સંસ્કારના પ્રેરક, સાચા સંત પુરૂષ. ખુબજ ખુશી થયા. સિદ્ધગિરિ અને હે સુધમી જને! ગૃહકૂલેશને ત્યાગ પરમેષ્ઠીને મંત્રના રહસ્યને વિચારતાં કરા.” આ સુવાક્યોની બને ભાઈઓ શ્રેષ્ઠભાવ અંતરે જાગે, અને દશકોટિ ઉપર જબરી અસર થઈ. બાંધ સમ- તાપસ સાથે પરમગુરૂની પાસે જેનેશ્વરી કન્યા અને પરસ્પર ભેટયા. એ મુનિના દીક્ષા ભાવપૂર્વક અંગીકાર કરી. પછી ઉપદેશની અસરે સંસાર અને સંસારના શુદ્ધ ભાવનાથી ગિરિરાજને ભેટયા. સંબંધ નશ્વર અને ક્ષણિક લાગ્યા. અને પ્રશમરસથી ભરપૂર સુંદર કળામય પ્રભુશ્રી બંધુજનોએ સંસાર પરિત્યાગ કરી ઋષભદેવની પ્રતિમાં નિહાળીને કૃત્યકૃત્ય તાપસી દીક્ષા અંગીકાર કરી. સાથે સાથે થયા. અને રાજાઓના સિનિકે પણ સંસાર હંસરાજે દેવ થઈને ગિરિરાજ ત્યાગ કરી દીક્ષિત બન્યા. “કથા ના પુંડરીકાચ તીર્થનો મહિમા ખુબ ખુબ તથા પ્રજ્ઞા” વધાર્યો. પિતાની સંસ્કૃતિના પ્રતીકસમ એકદા આકાશમાર્ગે વિહાર કરતા હંસાવતાર નામે તીર્થ સ્થાપ્યું. મુનિ વિદ્યાધરમુનિ શિષ્યસમૂહની સાથે આશ્રમ જનોની સેવાભકિત કરવાની ભાવના માં પધાર્યા. તાપસોએ સત્કાર કર્યો. મુનિ વિશેષ વધતી ગઈ. દ્વારા શ્રેષ્ઠ શિક્ષા મેળવવા જીજ્ઞાસા દર્શાવી. દ્રાવિડ અને વાલિખિલ્ય મુનિરાજે વિદ્યાધરમુનિએ પુંડરીકાચલગિરિને મહિ. પવિત્ર ભાવનામાં નિમગ્ન બન્યા. આત્મતા ગાયો. બંધુયુગલને ગિરિરાજ સિદ્ધા- ધ્યાનમાં પરાયણ થઈ એક માસનું અનચલનાં દર્શન કરવાની ભાવના જાગી શન કરી શુકલધ્યાનમાં આગળ વધતાં અન્ય તાપસે પણ ઉત્સુક બન્યા દશ- ઘાતી કર્મ ખપાવી કેવળજ્ઞાન, કેવળકેટિ તાપસ સાથે વિદ્યાધરમુનિએ દર્શન મેળવી દશ કોટિ મુનિસમુહ વિહાર કર્યો. સાથે કાર્તિક પૂર્ણિમાના દિવસે સિદ્ધિમાર્ગમાં એક સુંદર સરોવર નિહા- સ્થાનને પામ્યા. એ પવિત્ર તીર્થનો ન્યું. જેની અંદર જળ સ્વલ્પ હતું. મહિમા સર્વત્ર પ્રસર્યો. એ સિદ્ધાચલ ત્યાં ચાલતાં પગરવ વડે હસે ઉડયા. ધામમાં દ્રાવિડ અને વાલિખિલ્યમુનિ બાકી રહ્યું એક અશક્ત અને અર્ધ ની પવિત્ર મુર્તિઓ શેભી રહી છે.
SR No.522549
Book TitleJain Dharm Vikas Book 05 Ank 01
Original Sutra AuthorN/A
AuthorBhogilal Sankalchand Sheth
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1945
Total Pages12
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy