SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ મારી કહાણી પંડિત બેચરદાસ જીવરાજ દેશી [ કી મુંબઈ જન યુવકસંધના રજત મહત્સવમાં પંડિતજીનું બહુમાન કરવામાં આવ્યું તે પ્રસંગ માટે લખેલો આ આત્મપરિચય. “પ્રબુદ્ધજીવનમાં પ્રગટ થયો હતો, તેને વધુ પ્રચાર થાય તે સારું એમ લાગતાં ડે ટૂંકાવીને અને સાભાર ઉદ્દત કર્યો છે. મારી માતાનું નામ તમબાઈ તેમના પિતાનું કર્યા છે, ભાતભાતની બાધાઆખડીઓ રાખેલી નામ પીતાંબર, મારા મામાનું નામ ભાણુભાઈ, અને ઘણું ભૂવા અને જતિએની પણ આરાધના વતન સણોસરા, ગોહીલવાડ. મારા પિતાનું નામ કરેલી,' કયારે હું નિશાળે ભણવા બેઠો અને મારા જીવરાજ દોશી, તેમના પિતાનું નામ લાધા દેશી, મૂળ શિક્ષક કોણ હતા તે મને જરાય યાદ નથી. વતન, વળા, ગોહીલવાડ. મારા નાના ભાઈનું નામ બહુ તેફાની નહીં પણ અટકચાળો જરૂર. જ્યાં ત્યાં ઝવેરચંદ અને નાની બહેનનું નામ સમુ. વર્તમાનમાં અડપલાં કર્યા કરું અને માર ખાઉં. રમત રમતે, આ બને આ જગતમાં નથી.. ખાસ કરીને ગેડીદડ, મોઈ ડાંડિયો, મિનાપટ અને જેમ કે જંગલી છોડ પિતાની મેળે વાંકાચૂકે નારબેકડી. કેડીએ અને પાળીએ પણ પોસણ વધે અને જીવે તેમ મારું જીવન એમ ને એમ વાંકું- જેવા તહેવારમાં ખાસ રમતા. નાનપણથી મારે ચકં વધ્યું છે. જંગલી છોડને ઉછેરનારા કોઈ આવી મોસાળ રહેતો અને ત્યાં મામાની દીકરીઓ સાથે મળે છે તે કદાચ તે વધારે ઉત્તમ દેખાય તેમ ચોપાટ પણ રમત. રમતની કારકિદી જ્વલંત નહિ. મને પણ બચપણથી જ કઈ સંસ્કારસંપન્ન રક્ષક તોફાનમાં મારું અને માર ૫ણું ખાઉં', ખાસ ચાહીને મળ્યો હોત તે કદાચ અત્યારે છું તેના કરતાં વિશે- તે કોઈને મારું નહીં. બીકણ ઘણો. ભણવામાં ષતાવાળે બનત એ મને આભાસ છે. સંભવ છે મહેનતુ અને સારો નંબર ધરાવું. વળામાં રોજ દેરાતે ખેટે ૫ણ હેય. સરમાં જ, પણ જ્યારે ભગવાનના દર્શન કરતે ત્યારે તેઓને મારી સાથે વાત કરતા અને હાલતામારું બચપણ ચાલતા જોયા કરતો. એક વાર ઉતાવળમાં પગ ધોઈને મારાં માતા કથા કરતાં તે ઉપરથી મને ખબર ગયેલ છત પગે છાણ જેટલું રહી ગયેલું હશે. એથી પડે છે કે મારો જન્મ સંવત ૧૯૪૬માં માગશર વ. તે રાતે જ મૂળ નાયક પાર્શ્વનાથ ભગવાન મારા દિ. અમાસને રાત્રે થયેલો. મારા માતાજી કહેતા કે સ્વપ્નામાં આવીને ઠપકો આપી ગયા એ વાત મને જન્મથી જ હું મદિ, દુબળ અને રોક હતે. અત્યારે પણ બરાબર યાદ છે. નાનપણથી જ જિનજમ્યા પછીય લાંબો વખત બીમાર રહ્યા કરતો. દેવ ઉપર આસ્થા અને બીજા દેવ તરફ તિરસ્કાર. યારે હું હાલતે ચાલતા થયા ત્યારે છેક બચ- મારા તદન પાડોશમાં એક શ્રીમાળી બ્રાહ્મણનું કુટુંબ પણુમાં ચોમાસાના દિવસોમાં અળસિયાં પકડતા અને રહે. જ્યારે બ્રાહ્મણ ઘરેઘરે લેટે જાય ત્યારે તેણે પધઅમારા ઘર સામે જ પડતી દરબારી કેન નેવ- રાવેલા અને બારણા પાસે ઓટલા ઉપર બેસાડેલા માંથી પડતા વરસાદના પાણીમાં તેલનાં ટીપાં શિવલિંગને મેં ત્યાંથી ઉપાડીને વારંવાર ફેંકી દીધેલું નાખવાથી જે વિવિધ રંગો બનતા તેને જોઈ ને રાજી અને તેથી ચિડાઈને તે બ્રાહ્મણે મને બિવરાવેલ થતો. વાંચી લખી શકું એ થયું ત્યારે મેં મારા પણ ખરો કે આ ભેળાનાથ તને ગડ કરી મૂકશે. ઘરના પટારામાં પડેલાં એવાં કેટલાંક હસ્તલિખિત છતાં હું જરાય ગાંડ્યો ન હતો. પાન વાંમાં જેમાં મારા જન્મ માટેના કેટલાંક જયારે મોસાળમાં ભણવા રહેશે ત્યારે આશરે વિલક્ષણ અનુષ્ઠાનની વિધિએ લખેલી અને કેટલાક દસ વરસની ઉંમરે બરાબર છપનિયાના દુકાળમાં મંત્ર પણ લખેલા. વાતવાતમાં મારાં માતાજી કહ્યા મારા પિતાજીનું વળામાં અવસાન થયેલું. મારા પિતા કરતાં કે " આ રેયાને માટે મેં પથ્થર એટલા દેવ બધા મળીને પાંચ ભાઈઓ હતા. તેમાંના ત્રણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522253
Book TitleBuddhiprakash 1955 03 Ank 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy