SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ :: બુદ્ધિપ્રકાશ વહીવટ સાથે સંકળાયેલી છે, જેઓ કે તે જાતે અભિપ્રાયો પણ મંગાવેલા છે, એ તબકકે મુંબઈ શબ્દભૂહની હરીફાઈ ચલાવે છે, અથવા તેને સહકાર સરકાર–જેણે પિતા પૂરતા તો આ બદીને અંકુશમાં આપી તેની લોભામણી અને કેઈક વાર તે સુરુચિને રાખવાના પ્રયત્ન કરેલા છે. તેણે જે એ બદીની પણ કંઈક આઘાતાક જાહેરાતે છાપી તેને પ્રચાર બંધી કરવાની ભલામણ કરી હતી તે તે લોકમતને કરે છે. જે આવી ગશ્યમાન્ય વ્યક્તિઓ આવા અને એની સામાન્ય નીતિને વધારે અનુરૂપ થાત. છાપ સાથેના પિતાના સંબંધને અંગે ચોખવટ સૌરાષ્ટ્ર અને મદ્રાસની સરકારે એ આવી સંપૂર્ણ કરશે તે તેથી આ પરિપત્રને હેતુ સિદ્ધ થવામાં બંધીની ભલામણ કરેલી છે, એ જાણીતી વાત છે. ઘણી મદદ મળશે. અથવા બીજી રીતે કહીએ તે ઉકેલ સમિતિમાંથી રાજીનામું એવી અગ્રગણ્ય વ્યક્તિઓને આવા છાપાઓ અને ત્રીજી વસ્તુ તે શ્રી રતિલાલ મોહનલાલ સાથે સંબંધ ચાલુ જ રહે તે આ પરિપત્રમાંની ત્રિવેદીએ ઉકેલ સમિતિમાંથી આપેલું રાજીનામું. આ ભાવના કેવળ પોથીમાના રીંગણ જેવી બની સમાચાર જાણીને એમના ધણુ સ્નેહીઓ અને જવાનો સંભવ ખરો. પ્રશંસકોને આનંદ થશે. ૧૩-૩-'૫૫ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં ઠરાવ વિધાન પરિષદમાં શબ્દભૂહની વાચા આ ઉપરાંત, ગુજરાત વિશ્વવિદ્યાલયની નિયામક બીજી વસ્તુ તે મુંબઈ રાજ્યની વિધાનપરિષદમાં સભાના સભ્ય શ્રી યશવંત શલે એ સભાની તા. શ્રી પ્રભુદાસ પટવારીના શબ્દભૂહને લગતા ઠરાવ ૨૫-૭-૫૫ની બેઠકમાં નીચેને ઠરાવ રજુ કરવાની ઉપરની ચર્ચા. એ ઠરાવ રજૂ કરતાં એમણે કરેલા નોટિસ આપી છે : ભાષણનો અધિકૃત સાર આ અંકમાં અન્યત્ર - “ગુજરાત યુનિવર્સિટીની સેનેટની આ સભા પ્રગટ કરવામાં આવ્યો છે. ચર્ચા દરમ્યાન એટલા તમામ સેનેટસભ્યને, યુનિવર્સિટીના તમામ અધિબધા સભ્યોએ એ ઠરાવની તરફેણમાં બોલવાની કારીઓને, તેમ જ યુનિવર્સિટી સંલગ્ન મહાવિદ્યાલય અને યુનિવર્સિટીમાન્ય વિદ્યાસંસ્થાઓના તમામ આચાર્યો તત્પરતા બતાવી હતી કે આખરે પ્રમુખને કઈ તથા અધ્યાપકોને શબ્દરચના હરીફાઈ ઓ સાથે કોઈ પણ વિરોધમાં બોલવા ઈચ્છે છે કે કેમ એમ પૂછવું પડયું પ્રકારને પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ નહિ રાખવાની હતું – અને સાચે જ કઈ પણ એની વિરુદ્ધમાં આગ્રહપૂર્વક ભલામણ કરે છે.” બોલવા તૈયાર નહોતું. આ બદી સામે લોકમત કેટલો ૧૪-૩-'૫૫ પ્રબળ છે તે આ ઉપરથી જણાય છે. આમ છતાં ડો. આઈનસ્ટાઈનને એક અથગર્ભ પત્ર ચર્ચાને જવાબ આપતાં મુખ્ય પ્રધાન શ્રી મોરારજી • રામકૃષ્ણ આશ્રમ તરફથી ચાલતા સુપ્રતિષ્ઠિત ભાઈએ ઠરાવ પાછા ખેંચી લેવાની વિનંતી કરી . - માસિક “પ્રબુદ્ધ ભારતમાં તેના તંત્રીશ્રીએ અમેઅને તે ઠરાવ મૂકનારે સ્વીકારી લીધી, એનું ઔચિત્ય S. હૈમિની, ઉસ્થિતિને લગતા રિકામાં વૈજ્ઞાનિકની પરિસ્થિતિને લગતા કેટલાક બરાબર સમજાતું નથી. જે આખું ગૃહ આ બદીની લેખો લખેલા, અને તે વિશે જગવિખ્યાત છે. નાખી ઇચ્છતું હોય અને તે એ ઠરાવ પસાર આઈનસ્ટાઈનનો અભિપ્રાય પુછીએ. એના જવાબમાં કરે, તે આ બદી ઉપર પ્રતિબંધ મૂકવાની ઈચ્છા ડો. આઈનસ્ટાઈન લખેલા પત્રને અનુવાદ પ્રબુદ્ધ રાખતી સરકારને હાથ વધારે મજબૂત થાય. એને ભારતના કે આરી ૧૯૫૫ના અંક ઉપરથી નીચે બદલે ઠરાવ પાછો ખેંચાવી લેવડાવવાથી આ ચર્ચા ધ કરાવ પછી બચાવા લવડાવવાથી આ ચચો આપવામાં આવ્યે છે : લગભગ તમાશારૂપ બની જાય છે. મધ્યસ્થ સરકાર ‘અમેરિકામાં વૈજ્ઞાનિકોની પરિસ્થિતિને લગતા તમારા જ્યારે આ બદીને અંગે કાયદા વિચારી રહી છે, તે વિશે મારે શો અભિપ્રાય છે તે તમે મને પુછાવ્યું અને તેણે રાજ્યની સરકારના આ બાબત અંગે છે. પણ એ પ્રશ્નનું પૃથક્કરણ કરવાના પ્રયત્ન કરવાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522253
Book TitleBuddhiprakash 1955 03 Ank 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy