SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ઃ : બુદ્ધિપ્રકાશ ભાજી નાખવું, અય કશ્યાં, ત્યાં કશ્ય. ઈ કશ્ય, રચના કરે; ભાલણ ને ભીમ સરસ્વતીને કાંઠે વહી સમછરી, મેલ ન ભડાકુટ, ઈમ હોય તો આ “કાદંબરી' અને હરિલીલા' જેવી પ્રૌઢ કતિઓની મોરી, મોહન ભા માધવ ગ્યા- વગેરે અર્વાચીન રચના કરે; કે મંડલિક, સંડેરના પેથડશાહને રાસ બોલીના શબ્દપ્રયોગોના જેવાં ને તેવી રૂપ અથવા ગાય અથવા સંભવતઃ અત્યારના સિનેર તરીકે જેને થોડાક ફેરફારવાળાં સ્વરૂપ પ્રાચીન સાહિત્યની લિખિત ઓળખાવી શકાય તે સેનાપુરમાં બેસી મહિરાજ ભાષામાં જોવા મળે છે. આવા પ્રયોગ ઉત્તર- નલ - દવદંતી રાસની રચના કરે - પણ એ બધાની ગુજરાતની બલી સિવાય બીજે પ્રચલિત હોવાને કૃતિઓમાં જોવા મળતી ભાષાને આદર્શ તે તે સંભવ બહ ઓછો છે. સમયની ઉત્તર ગુજરાતની શિષ્ટ બોલી જ હોય તેમ કાઠિયાવાડી, ચરોતરી, સૂરતી વગેરે બોલીઓ જણાય છે. કરતાં ઉત્તર ગુજરાતની જ બેલીમાં પ્રાચીન ગુજ- આ બધા ઉદાહરણો ઉપરથી આપણે એવું રાતી ભાષાના સંસ્કારો કેમ જળવાઈ રહેવા પામ્યા અનુમાન તારવી શકીએ કે પ્રાચીન ગુજરાતી ભાષાના છે તેનો વિચાર કરીએ. સંસ્કારો, ઉત્તર ગુજરાતની અર્વાચીન બેલીમ, અર્વાચીન ગુજરાતની સીમાઓને લક્ષમાં લેતાં ગુજરાતના બીજા કોઈ પણ પ્રદેશની બોલી કરતાં આપણે કહી શકીએ કે અમદાવાદ અને એની આસ. વિપુલ પ્રમાણમાં સચવાઈ રહ્યા છે. પાસને પ્રદેશ કેન્દ્રમાં છે. આર્થિક, રાજકીય અને ભાષાશાસ્ત્રના અભ્યાસ પ્રત્યે દેશના અને સામાજિક દષ્ટિએ કેન્દ્રના સ્થળનું ઘણું મહત્ત હેય ગુજરાતના વિદ્વાનોનું લક્ષ ખેંચાયું છે તે સમયે, છે. એવા સ્થળે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મધ્યબિંદુ પ્રાચીન ગુજરાતીના શાસ્ત્રીય અભ્યાસની અગત્ય વધે બની રહે છે. સાહિત્યિક પ્રવૃત્તિ સાંસ્કૃતિક પ્રવૃત્તિને છે. સ્વતંત્ર ભારતમાં પરિસ્થિતિ ઝડપે બદલાતી જાય જ એક અંશ છે. આ ઉપરથી અનુમાન કરી શકાય છે. લેકશિક્ષણ વધતું જાય છે. રૂઢિચુસ્તતા હઠતી કે આ બધા કારણોને લીધે અમદાવાદના શિષ્ય જાય છે. વાહનવ્યવહારનાં સાધનો વધે છે. પરિણામે, વર્ગોમાં બોલાતી ભાષાને આજની સાહિત્યિક ભાષાનું પ્રામજનતામાં જાગૃતિ આવતી જાય છે. શિક્ષિત ગૌરવવંતુ સ્થાન મળ્યું છે. એ જ રીતે સોલંકીયુગ જનોને પછાત રહેલી પ્રજા સાથે સંપર્ક વધતે અને ત્યાર પછીના સમયમાં આનત' એટલે ઉત્તર જાય છે. આવા સામાજિક પરિવર્તનનાં બળાની ગુજરાત અને થોડાક સૌરાષ્ટ્રનો ઉત્તર-પૂર્વને ભાગ, અસર બેલાતી ભાષા ઉપર ન થાય એમ બને જ રાજકીય તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ સમસ્ત ગુજરાતમાં નહિ. લોકશિક્ષણ વધે તેમ તેમ બોલીમાં રહેલાં તે કાળે મળ્યવતી હતો. અને તેથી જ આનતની મૂળનાં ઉચ્ચારણામાં, રૂઢિપ્રયોગોમાં, અને શબ્દપસં- તે સમયના ઉત્તર ગુજરાતની બેલી સાહિત્યની દગીમાં ફેરફાર સ્વાભાવિકપણે જ થાય. આવી શિષ્ટ ભાષા બની. પરિસ્થિતિ ઊભી થાય તે પહેલાં, ભાષાશાસ્ત્ર અને મેર સુન્દર ઉપાધ્યાય, બનારસમાં બેસીને નેમિ- તેમાંય ખાસ કરીને વનિવિચારમાં રસ ધરાવતા ચન્દ્રભંડારીના ષષ્ટિશતક પ્રકરણું” ઉપર ગુજરાતીમાં અભ્યાસીઓએ પ્રાચીન ગુજરાતી ભાષાના અભ્યાસને બાલાવબોધ રચે. મારવાડમાં આવેલા જાલોરમાં બેસી અનફળ એવાં ઉત્તર ગુજરાતની બોલીના તને વીસનગરો નાગર કવિ પદ્યનાભ કાન્હડદે પ્રબંધ'ની આમલ અભ્યાસ હાથ ધરવો જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522253
Book TitleBuddhiprakash 1955 03 Ank 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy