________________
મરહૂમ અધ્યાપક જહાંગીર અસાના
મ. અધ્યાપક જહાંગીર ામાસજી અસાનાના જન્મ ૩૦મી જુલાઈ ૧૮૯૦તે રાજ ભરૂચ મુકામે · થયા હતા. શરૂઆતનું શિક્ષણુ એમણે ભરૂચમાં લીધું હતું અને એમણે ખી. એ. અને એમ. એ. ની પદવી વડાદરાથી મેળવી હતી.
ગની વ્યવસ્થા કરવા માકલ્યા અને ત્યાંથી એ ૧૯૩૪ માં પાછા અમદાવાદ આવ્યા. એમને ટેનિસને ખૂબ શાખ હતા અને એ પાતાના વિદ્યાર્થીને ટેનિસ પણ ખૂબ ખંતથી શીખવતા.
૧૯૧૬માં એએ અમદાવાદની ગુજરાત કૉલેજના જીવવિદ્યા ( ભાયાલાજી વિભાગમાં જોડાયા, અને ૧૯૨૬માં મુંબઈ સરકારે એમને વધુ અભ્યાસ માટે કેમ્બ્રીજ મેાકલ્યા. એ વરસ પછી કેમ્બ્રીજ વિશ્વવિદ્યાલયની એમ. એ.ની પદવી પ્રાણીશાસ્ત્રના વિશેષ અભ્યાસ સાથે મેળવીને એ પાછા આવ્યા, અને ગુજરાત કૉલેજના જીવવિજ્ઞા વિભાગ બરાબર સાધનસામગ્રીથી સજાવી એક સારું' એવું સંગ્રહસ્થાન પણ ૐ મળે ઊભુ` કર્યું. અધ્યાપન ઉપરાંત એએ પેાતાના બધેા સમય સ`શેાધનકાર્ય માં ગાળતા હતા. એમના ૩૫ ઉપરાંત નિબધા ઈંગ્લેંડ, અમેરિકા, જાપાન અને હિંદનાં જાણીતાં વિજ્ઞાન વિષયક સામયિક્રામાં પ્રગટ થયેલા છે, અને એમનાં ક્રાયની ધિ જીવવિદ્યા ના પ્રમાણભૂત ગ્રંથામાં પણ લેવાયેલી છે. રજાએ દરમ્યાન એએ પેાતાના તેમ જ બીજી કૅલેજોના વિદ્યાથી ઓને અભ્યાસમાં મદદ કરતા, અને પેાતાનું સશેાધનકાર્ય કરતા. ૧૯૨૨માં સરકારે એમને
જત તમારું માયાળુ મેં દિલસેાછભરેલું કાગજ મને ચેડા દિવસ ઉપર મળ્યું હતું, ને સરનામાને વિશે તમાને તકલીફ પડી, તે દિલગીર થઈ. ધણા ઉપકાર માનું છું.
ખીચારા મારા જહાંગીરને તા. નખે દુ:ખ હતું નહિ.
અધેરીની યુસુફ ઇસ્માઈલ કૉલેજના છવવિદ્યા વિભાસથી સરસ એમની તબિયત હતી. એમને દરેક રીતે
મદદ કરી શકું, ને આંખ ગઈ એટલે એમની ખરી જ સાથી રહી શકું, કરીને હમે પૂનામાં કલમ પણ ‘જોઈન' કીધી હતી નહિ, રિટાયર્ડ થવાની અગાઉથી, જહાંગીર ડૉ. જે. બી. ડ્રાઈન આવ ચુક્ર યુનિવર્સિટી સાથે, સાઈન ક્રિકલ રીચર્સ'ના એકસ્પેરિમેન્ટ્સ’ (પ્રયાગા) કરતા હતા, તે ચાલુ જ હતા. એમને ‘બાયાલેાજી’ (જીવવિદ્યા) ઉપરાંત ‘લાસારી આવ લીયિન' (ધાર્મિ ક તત્ત્વજ્ઞાન) ‘મિસ્ટિ સીઝમ’(ગૂઢવાદ) ના ઘણા રોાખ હતા, ને હમેા યુ. કે. (ઈંગ્સ'ડ) અને યુ. એસ. એ. (અમેરિકા)ના ‘હાઇએસ્ટ ઇન્ટેલેકચ્યુઅલ્સ' (ઉચ્ચમાં ઉચ્ચ કોટિના બુદ્ધિશાળીઓ) સાથે કારસપાન્ડન્સ ચલાવતાં હતાં, ને જહાંગીરનાં કાગજો વાંચીને તે લેાક એમ જ સમજતા હતા કે એવન તે ફિલેસાફર હશે, પછી હુમા લખીને જણાવતા કે નહિ. અહેન ગુલખાનુ એમની આગળ ઘણુ ઘણું વાંચતાં હતાં.
Gr
૩૦ મો જુલાઈ ૧૯૪૫ને રાજ ૫૫ વર્ષની વય મર્યાદા પૂરી થતાં એમને નિવૃત્તિ લેવી પડી એમનેા વિચાર તા એ પછી પણ પેાતાનું સ'શેાધનકાય' ચાલુ રાખવાના હતા, પણ વિધિએ કઈ જુદું ધાર્યું હતું નિવૃત્તિ લીધા પછી થેં।ડા જ સમયમાં એમની એક આંખ ગઈ અને બીજીની દૃષ્ટિ પણ ખૂબ મર્યાદિત થઈ ગઈ. એટલી એક આંખની એટલી ષ્ટિ પશુ સાચવવા માટે વાક્તરોએ એમને અમદા
Jain Education International
ન
વાદની ગરમીમાંથી દૂર જવાની સલાહ આપી અને એમને ભારે હૃદયે પેાતાના પ્યારા પ્રદેશ અને સ્નેહીજતેને છોડીને પૂના જઈને રહેવું પડ્યું. શારીરિક અપંગતા છતાં જરા પણ હિ'મત હાર્યા વગર એમણે આ ફરજિયાત આરામના ઉપયાગ માનસશાસ્ત્ર અને ઇન્દ્રિયાતીત જ્ઞાન જેવા વિષયેાના અભ્યાસમાં મન પરોવ્યું. હિંદુ તત્ત્વજ્ઞાન અને ખાસ કરીને વેદાંતના એમના સારા અભ્યાસ હતા. પરદેશના ઘણા નામાંકિત વિદ્વાનેા સાથે એમને આખર સુધી પત્રવહેવાર ચાલતા હતા. આજથી વરસે પહેલાં એ કુટુંબનિયેાજનના ભારે હિમાયતી હતા. એમની નમ્રતા અને સ્નેહાળ સ્વભાવને કારણે એએ સૌના માનીતા થઈ પડયા હતા. એમની વિદ્યાપ્રીતિ, વિદ્યાર્થીવત્સલતા, છેવટની માંદગી દરમ્યાન એમણે દાખવેલી ધીરજ અને શાંતિ, તથા શરણાગતના ખ્યાલ, એમના મવસાન પછી એમનાં પત્નીને લખાયેલા એક દિલાસાના પત્રના ઉત્તરરૂપે એમનાં પત્નીએ લખેલા પત્ર ઉપરથી આવે છેઃ
For Personal & Private Use Only
www.jainelibrary.org