________________
આ બલા તે જવી જ જોઈએ :: ૫૫ પ્રજાની રગેરગમાં પ્રસરી ગઈ છે. કઈ પણ રાજ્યની ફાઈ એ એક જાતને જુગાર જ છે. ઘેલા માણસે સરકાર એને બંધ નહિ કરે, કારણ કે એમાં એને માત્ર પિતાનું નસીબ અજમાવવા લલચાય છે. વળી, સારું વળતર મળે છે. એને બંધ કરવાને આધાર છાપામાં 'નારી બૃહ”, “દંપતી ભૂહ' વગેરેની તે પ્રજા ઉપર છે--ખાસ કરીને ઘરના વાલીઓ જાહેરખબરો વાંચી તેઓ વધારે ઘેલા બને છે. શબ્દઉપર, કારણ કે મોટેરાંઓ ઉપરાંત ઘરની સ્ત્રીઓ ને રચના હરીફાઈને કાયદાથી સરકારે અટકાવવી જોઈએ. કિશોરો પણ એમાં સપડાયેલાં છે. એટલે આ બદીને
કાલિદાસ લલુભાઈ દેસાઈ ડામવાને પ્રયત્ન તે આજે ઘરેઘરમાંથી થ જોઈએ. (પ્રિન્સિપાલ એમ. ટી. બી. કોલેજ સુરત) એ રીતે “એન્ટ્રીઓ ઓછી ભરાશે એટલે ઈનામોના અાંકડા વટવા માંડશે અને આપણી ધનલાલચુ શબ્દરચના હરીફાઈ એ જુગાર છે એમ હું પ્રજાનું આકર્ષણ આ હરીફાઈઓ પરથી એવું માનું છું.
જેઠાલાલ શાહ થઈ જશે. ઈન્દુલાલ ગાંધી (તંત્રી મંજરી)
(પ્રિન્સિપાલઃ ગુજરાત મહિલા પાઠશાળા: અમદાવાદ)
શ્રમને રોટલો કમાવા ને ખાવાને બદલે સહેશબ્દરચના હરીફાઈ તે જુગાર સિવાય કશું
લાઈથી શ્રીમંત બની જવાની લાલસા લોકોના નથી. ને જે શિક્ષિત વર્ગ અર્ધશિક્ષિત કે અશિક્ષિતને
હૃદયમાં પડેલી હોય છે તેને જ લાભ અત્યારે લેવાઈ આ અનૈતિક પ્રવૃત્તિમાં દેરવી રહ્યો છે તે પિતાના શિક્ષિત નામને તે લજવે જ છે, પણ પ્રામાણિક
રહ્યો છે. અધિળી ધનપૂજાને લીધે જમતી એવી પરિશ્રમ, જે તંદુરસ્ત સમાજના પાયામાં છે, તેના
લાલસા ઓછી કરવાનું ધર્માચાર્યો, પ્રજાસેવકે, મળિયા ખેદે છે. રાજય નિર્બળને રક્ષવા માટે છે.
પત્રકાર, સાહિત્યકારો પ્રજાના હૃદય સુધી પોતાને વાયદા તેનું સાધન છે. એટલે રાજ્ય અણસમજથી ,
અવાજ પહોંચાડી શકનાર સૌએ પ્રજાને શીખવવું નિબળ કાને આમાં ફસાતા અટકાવવા કાયદો
જોઈએ. અનંતરાય મ રાવળ: ધીરુભાઈ ઠાકર કરવું જ જોઈએ. મનુભાઈ પંચોળી .
(અધ્યાપકઃ ગુજરાત કેલેજ : અમદાવાદ) (ગ્રામદક્ષિણામૂર્તિ : આંબલા)
શબ્દરચના હરીફાઈની લાખ રૂપિયાના ઈનામની આ શબ્દરચના હરીફાઈ આજે એક અસહ્ય અનિષ્ટ
જાહેરખબર પ્રત્યેક દૈનિકમાં વાંચીને અનેક વાત થઈ પડયું છે. એમાં શંકા નથી. ગામડાંમાં લે કે વિચાર થયા કરે છે કે આ તે આપણા દેશમાં શું પૂરું સમજતા પણ નથી, અને બીજા ભરમાવે તેથી ચાલી રહ્યું છે? આપણી જનશક્તિને કેટલે દુર્થય આ હરીફાઈ પાછળ ખુવાર થઈ જાય છે, એ મારી થઈ રહ્યો છે ! તેને સબળ વિરોધ શા માટે નથી પ્રત્યક્ષ જાણુનો વિષય છે. પ્રજાના અર્થને, અને તે પ્રસિદ્ધ વ્યક્તિઓ અને સાહિત્યકારે પોતાનાં તેથી પણ વધુ તે ધર્મને, અપકર્ષ કરતી આ નામને ઉપયો કરવા દઈ આ જુગારવૃત્તિને ઉત્તેજી બદીને કોઈ પણ ઉપાયે તરત અટકાવવી જોઈએ. રહ્યા છે એ એટલું બધું દુ:ખદ છે કે એને વ્યક્ત પ્રજાને આધ્યાત્મિક હાસ આમ જ થાય છે. એ કરવા પૂરતાં શબ્દ મળતા નથી. આ. ભ. યાજ્ઞિક થતા અટકાવવાની સરકારની તેમ જ પ્રજાની ફરજ છે. (અધ્યાપક : રામનારાયણ રૂક્યા કૅલેજ : મુંબઈ)
ડોલરરાય ૨. માંકડ (પ્રિન્સિપાલઃ ગોપાળદાસ દેસાઈ મહાવિદ્યાલય
ચાર કે પાંચ આનાની પ્રવેશ-ફીમાં આઠ-આઠ. અલિયાબાડા )
લાખ રૂપિયાનાં ઇનામ આપનાર શબ્દરચના હરીફાઈ
સીધોસાદો જુગાર જ છે. મનસુખલાલ ઝવેરી મારી ખાતરી થઈ ચૂકી છે કે શબ્દરચના હરી- (અધ્યાપક સેંટ ઝેવિયર્સ કોલેજ મુંબઈ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org