________________
૬ :: બુદ્ધિપ્રકાશ શકે એ આપ મારા જેવા પ્રાકત જનને સમજાવો એ શી રીતે બને? મને લાગે છે કે શાંતિએવી વિનંતી કરવા હું આવ્યો છું. હું ધારું છું ભર્યો સમાજ સિદ્ધ કરવા ઈતિહાસ જેવું બીજું કોઈ કે આ મારી વ્યવહાર દષ્ટિ કેવળ સત્યની શોધ સાધન નથી. આજે તે ઇતિહાસ એટલે સામાન્યમાટેની જ્ઞાનની શુદ્ધ ઉપાસનાની વિરોધી નથી. પણે રાષ્ટ્રોની રાજકીય પ્રવૃત્તિઓ, વ્યક્તિઓએ કે
આપણે જ્યારે જ્ઞાનને ખાતર જ્ઞાનની ઉપા- રાષ્ટ્રોએ બીજી વ્યક્તિઓ કે રાષ્ટ્રો ઉપર મેળવેલ સનાની વાત કરીએ છીએ ત્યારે તેને અર્થ ખરું કબજો, ધનની પ્રાપ્તિ, સામ્રાજ્યની સ્થાપના, એક જોતા એટલો હોય છે કે જ્ઞાનની પ્રાપ્તિ અને વૃદ્ધિ પક્ષના પરાક્રમ અને વિજય અને બીજા પક્ષની માટે મથતા માણસોએ પિતાની એ મહેનતમાંથી ગુલામી અને પરાજયના સ્મારકો. આને કારણે કઈ સીધા ભૌતિક લાભની અપેક્ષા ન રાખવી માનવજાત અહંકાર અને દ્વેષને ભોગ થઈ પડી છે જોઈએ. તેમનામાં એવી શ્રદ્ધા હોવી જોઈએ કે અને તેના પરસ્પરવિરોધી ભાગલા પડી ગયા છે. જ્ઞાનમાત્ર અને સમાજના કલ્યાણ અને પ્રગતિમાં આજે હવે વિશ્વકુટુંબની ભાવના જાગ્રત કરવાને પરિણમશે.
સમય આવી પહોંચ્યો છે. એટલે હવે ઇતિહાસ આપણે દરેક જણ છેક નાનપણથી અમુક
કેવળ રાજકીય જ નહીં પણ જીવનનાં સામાજિક, જાતના ઈતિહાસથી પરિચિત હોઈએ છીએ. પુરા- આર્થિક, નૈતિક, ધાર્મિક વગેરે બધાં જ પસાંઓની ની કથાઓમાં પણ ઇતિહાસના કણ મળી આવે
નોંધ લેવી જોઈએ અને તેમાંથી જગતની સંસ્કારિતા છે. જેને આપણે પુરાણકથા કહીએ છીએ તેને કેવળ
તરફની કૂચમાં જુદી જુદી પ્રજાઓએ કે કેવો કલ્પના ગણીને ફેંકી દેવી ન જોઈએ. તેમાંથી પણ
ફાળે આપ્યો છે તેની એટલે કે પ્રજા પ્રજાના સહકારની જે સામગ્રી મળે તેને માનવ સમાજના વિકાસનો
નોંધ સત્યપૂત રીતે લખવાની છે; જેથી સમજાય કે અને તેમના પરસ્પર મિલનનો ઇતિહાસ રચવામાં
માનવ પ્રગતિમાં બધાનો જ ઓછોવત્ત ફાળો છે. ઉપયોગ કરી લેવું જોઈએ.
પણ મુખ્ય પ્રશ્ન એ છે કે ઇતિહાસ એટલે શું? દરેક સમાજમાં અવારનવાર ઊથલપાથલ થાય એનો હેતુ શે ? એ કેવી રીતે લખાવો જોઈએ? છે તેમ છતાં તેનું સાતત્ય જળવાઈ રહે છે. એટલે વ્યક્તિઓ અને પ્રજાના જીવનના બનાવો નેધવાથી કોઈ પણ સમાજને સંપૂર્ણપણે સમજવા માટે તેના લાભ શે ? આ બધા પ્રશ્નોને સંતોષકારક જવાબ જીવનનાં બધાં પાસાંનું જ્ઞાન આવશ્યક હોય છે. મળે તે પ્રાકૃતજનેને ઈતિહાસના અભ્યાસમાં અને ઈતિહાસકાર આમાં મદદરૂપ થઈ પડે છે. ઇતિહાસ એના સંશોધનમાં તથા દુનિયાની બધી જ પ્રજા. એ રાષ્ટ્રની કે પ્રજાની સ્મૃતિરૂપ છે. એમાં તે તે એને સાચો ઈતિહાસ ફરી લખાય એમાં રસ પડે. રાષ્ટ્ર કે પ્રજાના ભૂતકાળના સંસ્કારો સંગ્રહાયેલા
આપણે બધા વિશ્વશાંતિ માટે ઝંખીએ છીએ. હોય છે, જે એને વર્તમાનમાં પણ વ્યાપેલા હોય છે, જે દુનિયાના જુદાજુદા ભાગોમાં રહેતા માણસે ઘણી વાર આપણું ઉપર એવો આક્ષેપ કરવામાં એકબીજાને બરાબર સમજતા થાય તે જ વિશ્વશાંતિ આવે છે કે આપણને ઇતિહાસની ઈન્દ્રિય જ નથી. સાધી શકાય એવું મને તો લાગે છે. એ માર્ગ લાંબો એક રીતે આ વાત સાચી છે. પણ જે એને અર્થ છે. પણ અમોધ છે. કોઈ પણ જાતની સંધિએ કે એ હોય કે આપણા લેકેને ભૂતકાળના બનાકરારે એમાં સફળ નહિ થાય. જગતનાં બધાં માણસે માંથી ધડે લેતાં આવડતું નહોતું, તે એ વાત સમાન છે, એક જ વિશ્વકુટુંબનાં ભાંડુઓ છે, બધાનાં સાવ ખોટી છે. ખરું જોતાં તે તેમણે ધડ લેવા હક્કો અને જવાબદારીઓ સરખાં છે, અને બધાનું - ઉપર જ એટલું ધ્યાન આપ્યું હતું કે તે તે બનાહિત પરસ્પર ગાઢ રીતે સંકળાયેલું છે, એ વાતને તેની તેમણે ઉપેક્ષા કરી હતી. તેમને હકીકતે કરતા સૌને અનુભવ થાય તે શાંતિ સ્થપાય. બેધની વધારે પડી હતી. આ દષ્ટિએ મહાભારત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org