________________
શ્રી જૈન શ્વેતાંબરાન્ફરન્સ એ અખિલ જૈન શ્વેતાંબર સમાજની એક માતબર સસ્થા છે.
જૈન સમાજના વિકાસની એ આશા છે. જૈન ધમના પ્રચાર અને પ્રગતિની એ એક દીવાદાંડી છે.
ત્રેસઠ વરસના એના જીવન દર્મિયાન તેણે ધણા ક્ષેત્રે કામ કર્યુ છે. તેના સુવણૅ મહાત્સવ પ્રસંગે શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળે • શ્રી સંઘ પ્રગતિ-મહામત્ર ” ની બીજી આવૃત્તિ પ્રગટ કરી હતી.
આજે જયારે કાન્સે હિરક મહેાત્સવ ઉજવવાનું નક્કી ક્યું છે. તે પ્રસંગે આ ગ્રંથ સમાજ તેમજ આ સંસ્થાને પ્રેરણા રૂપ બની રહે તે હેતુથી આ ગ્રંથના સંક્ષેપ હવે પછીના પાનાએ પર પ્રગટ કર્યો છે.