________________ APRIL 1965 BUDDHIPRABHA Regd. No. G. 472 (Jain Digest ) ધ્યાનથી વાંચ- યાદ રાખે અને આજે જ અમલ કરે ભેટ યોજના બુધ્ધિપ્રભા ( જૈન ડાયજેસ્ટ) નું એક સાથે ત્રણ વરસનું લવાજમ (રૂપિયા પંદર પુરા) ભરનાર અમારા માનવતા ગ્રાહક સભ્યને– ઘણા ટૂંક સમયમાં પ્રગટ થનાર સ્વ. યોગનિષ્ઠ, અધ્યાત્મ જ્ઞાન દિવાકર શ્રીમદ્દ બુિધસાગરસૂરિજીની પ્રભાવંતી કલમે લખાયેલ જેનેપનિષદ્ ગ્રંથ ભેટ મળશે જૈને પનિષદ્ એટલે જૈને માટે પથદર્શન પ્રેરણું અને પ્રગતિ પડકાર અને પુણ્ય તેમજ બંદર જોગીની બુલંદ યુગવાણીને સુ ત્રા મક સરળ અને રેચક ગુજરાતી ભાષાને અભિનવ ગ્રંથ જરાય વિલંબ વિના આજે જ આપનું ત્રણ વરસનું લવાજમ (પયા પંદર પુરા) ભરી આ બેનમૂન ગ્રંથ ભેટમાં મેળવે. - -: મળો થા લખે:ભગવાન શાહ - બુદ્ધિ પ્ર ભા સહત ત્રી , C/o જયકુમાર એસ. કંતારા 17072 ગુલાલવાડી, 1 માળ - 1216, 3 જો ભોયવાડે, મુબઈ 4. - મુંબઇ-૨, ખાસ નોંધ :- રૂબરૂ સંપર્ક સાધવા માટે સહતંત્રીના સરનામે પધારવા વિનંતી છે. Cover printed at Kishore Printery - Crescent Chambers, Tamarind Lane, fort. Bombay I.