________________
બુદ્ધિપ્રભાનું માહે ઓકટોબર ૧૯૬૪ માં આપનું લવાજમ પૂરું થાય છે.
માનવતા વાચકે,
જય જિનેન્દ્ર.
વિ. વિ. સહ જણાવવાનું કે જે ભાઈ–બેનાએ બુદ્ધિપ્રભાના પ્રથમ વરસની શરૂઆતમાં તેમજ જે ભાઈ-બેનાએ બુદ્ધિપ્રભાના ચોથા વ૨સની શરૂઆતમાં લવાજમ ભચુ હોય તેઓનું લવાજમ માહે એકબર ૧૯૬૪ માં પૂરું થાય છે.
- આજ સુધી આપે જે ઉમદા સહકાર આપ્યો છે તે બદલ અમે આપના આભારી છીએ. અને અમે આશા રાખીએ છીએ કે તેવો ને તે જ આ પનો સહદય સહકાર છઠ્ઠા વરસ માટે પણ મળી જ રહેશે. | ‘બુદ્ધિપ્રભા’નું કાર્યાલય સપ્ટેમ્બર ૧૯૬૪ થી બદલવામાં આવ્યું છે તે આ પનું લવાજમ નીચેના સરનામે સમયસર મોકલી આપી આભારી કરશોજી.
લિ. તંત્રીઓ.
આપનું લવાજમ નીચેના સ્થળે જમા કરાવે.
- બુદ્ધિપ્રભા Co| શ્રી જયકુમાર શાંતિલાલ દ ૧૨/૧૬, ત્રીજો ભેયવાડા, ૧ મા
મુંબઈ-૨.