________________
નિબંધ
હરીફાઈનું પરીણામ.
પ્રથમ તેમજ દ્વીતિય કક્ષાના નિષેધ મળ્યાં નથી. તૃતીય કક્ષાના સાત નિબંધે મળ્યાં છે. તેમાંથી પ્રથમ ઇનામના વિજેતા છે.
શ્રી કુમારપાળ વિમળભાઈ શાહ ( વિજાપુરવાળા )
તેઓશ્રીએ
f
જગત સંસ્કૃતિમાં ભગવાન મહાવીરનું પ્રદાન ' એ વિષય પર નિધ લખ્યા છે. પ્રસ્તુત નિબંધ ૨૪ એપ્રિલ ૧૯૬૪ ના બુદ્ધિપ્રભાના મહાવીર જન્મ કલ્યાણક અકના પાન નં. ૧૦ પર પ્રગટ કર્યો છે.
વાર્તા હરિફાઇ
આ માટે અમને છ હરીફે મળ્યાં છે. પરંતુ તેમાંના ચાર જણાનું લખાણ ન તે વાર્તાનું છે કે ન તે નિબંધનું વાર્તાની કક્ષામાં મૂકા શકાય તેવી માત્ર બે જ વાર્તા અમને મળી છે, હિરાપ્ત માટે વાર્તાની પૂરતી સંખ્યા નહિ મળવાથી આ હરિફાઈ અમારે રદ કરવી પડી છે. જે એ વાર્તા મળી છે તેના લેખકે છે શ્રી બાપુલાલ કાલીદાસ સધાણી (વીરબાલ) અને શ્રીયુત્ બી. ટી. ખાન્ના.
બુદ્ધિપ્રભાના મહાીર મલ્યાણુક અંકમાં તેએાની વાર્તા અનુકમે પ્રભુશ્નન ( પાન નં. ૭૪) તેમ જ અભયમૂર્તિ ભગવાન મહાવીર ( પાન નં. ૮૫) પર પ્રગટ કરવામાં આવી છે.
પરીક્ષકા,
ભગવાન શાહ (સહત ત્રી)
ગુણવંત શાહ (સ’પાદક)