________________
૨] '
બુદ્ધિપ્રભા [તા. ૧૦-૭–૧૯૬૪ આત્મા એ તો મારે આરાધ્ય દેવ છે. પ્રેમથી હું એની પૂજા કરું છું. ભકિતના દિીપ એના દેહ ગભારે પેટાવું છું
અને, મને તમે જરા એ તો કહો કે કયા દેહધારીમાં આતમા નથી હોત ?
તે બસ, હું બધાજ જેને પ્રેમ કરું છું.
ત્યાં મારે કઈ જ બંધન નથી. ન દેશનું, ન જતિનું. (૩)
અરે એ પ્રેમ ! હું તે તારે કયા શબ્દોમાં આભાર માનું ?
તારી એક જ નજર મને શુભ કાર્યની પ્રેરણા દઈ જાય છે.
એ મને મારા આરાધ્ય દેવની પૂજા કરાવે છે. મારા ગુની ભક્તિ કરવાનું પણ તુંજ હે છે. પરંતુ એથીય વધુ તે તારે ઉપકાર આ છે. તું મને સારાય જગત સાથે અદ્વૈત સાધી આપે છે. (૬) ઓ મારા પ્રેમ ! તારા વિના મને જગત શુન્ય લાગે છે. બેગ અને ઉપભોગ તારા વિના બેસ્વાદ લાગે છે.
ત્યાગ અને વૈરાગ્ય પણ તારા વિના મને નિરસ જણાય છે.
ખરેખર એ પ્રેમ ! તું માનવીને પ્રાણ છે. માનવીનું જીવન છે.
-- ગુણવંત શાહ
ભાવાનુવાદક,