________________
છે.
*.F * i[E
*
*
*.
Hસ
ઘણું ભર્યું એ મન! તું સંસારમાં, ઘડી તો બસ હવે નવકારમાં.
શતાબ્દિ મહોત્સવમાં બબ્બે વખત સાધર્મિનું વાત્સલ્ય કરનાર બબ્બે પ્રહનું પૂજન કરનાર, રથ સારથી બનનાર શેઠશ્રી રતીલાલ નગીનદાસ તેમજ તેઓશ્રીનાં ધર્મપત્ની લીલાવંતીબેન, ગ્રહપૂજન કર્યા બાદ નવકારના જાપ જપી રહ્યા છે.