SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગામેગામ અપૂર્વ રીતે ઉજવાયેલ શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીને ૩૭ સ્વર્ગા રહણ મહોત્સવ * * * * * * = મ . - Do * * * * * * ' s D e કામ 13 " -ફા . જિનકા : ': ' ર પૂજ્યપાદૂ પ્રશાન્ત મૂર્તિ આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયરામસૂરીશ્વરજી મ. સા. (ડહેલાવાળા) પૂજ્યપાદુ શાન્તમૂર્તિ આચાર્યપ્રવર શ્રીમદ્ કીર્તિસાગરસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યવય વૃદ્ધ પ્રશાતમૂતિ મુનિરાજ શ્રી. મહીમાસાગરજી મહારાજ. જેઓશ્રીનાં પાવન અધ્યક્ષપણુએ અમદાવાદના આંગણે અભૂતપૂર્વ ઉજવાએલે સ્વર્ગારોહણ મહોત્સવ. - અમદાવાદ-પ્રશાન્ત મૂર્તિ આચાર્ય પ્રવર પૂજ્યયાત્ શ્રીમદ્વિજય રામસુરીશ્વરજી મ. સા. (ડહેલાવાળા) તથા પૂ. વયોવૃદ્ધ મહિમાસાગ- રજી મ. સા. આદિની નિશ્રામાં-સદૃગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મ. શ્રીની ૩૭મી સ્વર્ગારોહણ તિથિની ઉજવણી શ્રી આમલીપળ જિન ઉપાશ્રયમાં ગુજરાત રાજ્યના હાઈકોર્ટન માજજજ સાહેબ શ્રી રતિલાલ. ભાઈ બી. મહેતા મુખ્ય મહેમાન પધારતાં શ્રી કનુભાઈના સંગીતના સુરીલા સર સાથે શરૂઆત થઈ જજ સાહેબના વરદુહુરતે પેથાપુર નિવાસી સ્વ. શેઠ શ્રી લાલભાઈ ભીખાભાઈ પરીખ ને શ્રેયાર્થે તેઓના ધર્મપનિ જસીબેન તથા સુપુત્ર તરફથી ગુરૂભક્તિ દર્શનાર્થે તૈયાર કરાવેલ ભવ્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના
SR No.522132
Book TitleBuddhiprabha 1962 06 SrNo 32
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1962
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size890 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy