________________
જs '+
- ર
જ
TI
: માસિક :
%
=
*
*
*
*
પંકિત છબીલદાસ કેસરીચંદ સંઘવી , તil:- ડભતીકલાલ જવાનો ફાંક્ષાઓ marinovanourinorum વર્ષ ૩જુ પ્રેરક : મુનિશ્રી શૈલેયસાગર
સં. ૨૦૧૮ફાગણ
સળંગ અંકે ર૮. mmmmmmmmmnnnnnnnnnnnnn
ભાખરાનાંગલના બંધમાં નાનું કાણું પડતાં કેટલું બધું નુકશાન થઈ ગયું ! એથી ઘણાના અંતરમાં શોક છવાઈ ગયો પણ સમાજ આખાયમાંથી આજે સંયમ અને સદાચારને બંધ તુટી રહ્યો છે એને માટે કોઈ વિચારશે ખરા! સાંધો ખરા !
૬
.
માણસ પાસે ઉચ્ચ ધ્યેય ન હોય તે તે વિલાસમાં જીવન વિતાવે છે અને તેથી માણસ માણસ મટી પશુ બની જાય છે આ પ્રદર્શન વિશ્વના ખૂણે ખૂણે મળી આવશે.
ફળની ઈચ્છા રાખ્યા સિવાય કર્તવ્યબુદ્ધિથી કરચેલું કર્મ જ ઉત્તમ છે. જયારે ઉત્તમ પણ ફળની ઈચ્છાથી કરાયેલું કર્મ અષમ ગણાય છે.
આત્મામાં આધ્યાત્મિક પ્રકાશ પડતાંની સાથે સાંસારિક ભૂતાવળે-અંધકાર નાશ પામવા માંડશે.