SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-૨૬૦ બુદ્ધિપ્રશા શ્રદ્દા જંલિ લેખકઃ—રમણલાલ વસંતલાલ દેસાઇ કેટલીક ક્રિતઓ માત્ર સાહિત્યકાર તૈય છે, ઢી ગતિમાં માત્ર સાધુતમાં જ પોતાનું છન વ્યતીત કરે છે. કેટલીક વ્યકિતમાં માત્ર સામાજિક સેવાના કાર્યમાં જ ગુંથાયેલી હેાય છે. પરંતુ આમા સાધુ દેવું. ઉચ્ચડ્ડાટીના સાહિત્યકાર થવું અને છતાં માનવતાભર્યા સહુથી સમાજ સેવક બનવુ, એ ત્રણે મહાભાગ્ય બહુ જ થોડી માં ષ્ટિગોચર થાય છે. શ્રી બુદ્ધિસાગરસૂને આપણા ભક્ત અને જ્ઞાન વિઓની હારમાં મૂકી દે એવુ છે. એનું એજ તત્વજ્ઞાન, એને અજ રાગદ્વેષથી પર જવાને; બૌધ એની એજ પાર્થિવ મુખ્ય પ્રત્યેની સાધુોલન ખેપરવાહી સત્તા અને ધનના કુપાત્ર સામેની મસ્ત ઉપેક્ષા એમના જ્યેની માફક એમના પત-વનમાં પશુ તરી આવે છે. સાથે સાથે એક માનવીની અનુ પાનાં ાતે તેમના જીવ અનેક વેરાયેલાં યાં શ્રી બુદ્ધ્િષાગરસૂરિજી એવું સૌભાગ્ય લખત અવતર્યા હતા તેમને ગુજરાતે જ સાચા સાધુ નવી ગેમા, સાચા સાહિત્યકાર તરીકે પિછાન્યા અને સાચા સમાજ સે* તરીકે સનમાન્યા એવા સત્પુરુષનું જીવન એટલે ધર્મના પણ પ્રનિવાસ, શ્રાહિત્યનો પણ ઇતિહાસ અને સમાજસેવાના પણ પ્રતિહાસ... શ્રી બુદ્ધિસાષરસૂરિજીનું જીવન માપશુને પ્રતિ દારૂપ પણ બની રહે છે. માદક પણ બને છે અને ખાય સસ્કૃતિની ધારણા અને મતાંતર માનુભૂતિ ઉપર પૂર્ણ પ્રકાશ પાડે છે શ્રી સુિ પામરસૂરિનું જીવનચરત્ર વાચતાં મને ખૂબ અને સાયની એકતાના અભ્યાસ ઉપર ભાર મૂવાનું ખૂબ મન થાય છૅ હિંદુએ બૌદ્ર અને અને એક્બીજાથી જુદા હાવા કરતાં વધારે નીકટતા ધરાવે છે એમ શ્રી બુ...િસાગરસૂરિન જોને અને તેનું ચિત્ર વાંચીને ભને તીવ્ર ભાન ચાય છે. શ્રી સુપ્રિસાગરસૂરિજીનું સાહિત્ય એટલે એને હિંદુ પણ વાંચી શકે જૈન પશુ વાંસી મટે અને મુસ્લિમ પણ વાંચી રાંક સૌન પરખું વષયેગી થઇ પડે એનુ એ ધન્ય સાહિત્ય 3 શ્રીમદ્ સૂષ્ટિનાં પર, તેમનાં સ તપ તેમને ક્રમ સમમ, ધનને રે ચંદ્રાનાની ઉપેક્ષાવૃત્તિ અતુલ અભ્યાસ, વંદનીય દીક્ષા અને આ સંસ્કૃતિને શબે એવું આચાપદ એથી સૂરિજીનાં જીવનશખર આપણને ભભુત રસની પરાકાષ્ટાએ જ ર પહેાંચાડે એવાં છે એમનુ વિરાગની રાચે ચઢતું ભાનવન ભારેમાં ભરે અદ્ભુત દૃશ્ય છે ⭑ આ સસ્કૃતિના એક અત્મ્ય નમૂના સુખા શ્રી બુહૂસ ગરમ અને ગુજરાત ફરી એલખે અને તેમના જીવનમાંથી કોઇ અસર અને મશ મેળવી કૃતાર્થ થાય એજ મળિકાના સ
SR No.522108
Book TitleBuddhiprabha 1960 06 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy