________________
જૈન તત્વજ્ઞાની શ્રીમદ્ દેવચંદ્રજીનું પ્રાચીન અપ્રસિદ્ધ જૈન સાહિત્ય.
૩૭
त्वं द्रव्यत्वे तस्य परसंगित्वमेवाधर्मः पंक्ति? रथ न्यायात् अधर्म एव हिंसा मेमाસયે તેને ન કરે તે અહિંસા એ આર્ય ગાથા સૂત્રે કહે છે.
गुण गुण परिणति परिणमे, बाधक भाव विहीन. प्रभुजी
द्रव्य असंगी अन्यनो, शुद्ध अहिंसक पीन, प्रभुजी बाहु०॥६॥ તથા ગુણ જે જ્ઞાનાદિક તે ગુણની પરિણતિ જાણવાદિક સ્વસ્વકાર્યું પરિ. ણ ગુણ પરિણતિને બાધક ભાવ જે આવરણ તેહથી વિહીન કહેતાં રહિત એટલે નિવારણ ગુણ પરિણામ તેહજ સ્વવકાર્ય કરે તે નિરાવરણ ગુણ થયે. તે શાથી થયો ? જે કારણે દ્રવ્યઆત્મા અન્યને અસંગી થયે તિવારે ગુણ નિરાવરણ થયે એહજ દ્રવ્યને અહિંસકપણ નિપજે. તથા શ્રીપંચવસ્તુ ટીકા ચામું, તુ મનવમળ fÉલ તતિ હિંસા તથા શ્રી વિશેષાવશ્યકે ભગવતી સૂવે એહવા અધિકાર અનેક છે, જે મિથ્યાત્વ અવિરતિ, કષાય, એગ એ ચાર ભાવ સંસાર કહ્યા છે, તે માટે સકલ પ્રદેશ સકલ ભાવ ધર્મ, અન્ય જે પર ભાવ તેહને અસંગી સર્વ સંગ રહિતપણે તે દ્રવ્ય અહિંસપણે નિપજે છે તે માટે તેહથી રહિત તે દ્રવ્ય અહિંસક કહીયેજી, પરસંગી અમને હિંસક દાખે છે. એ શુદ્ધ ઉત્સર્ગનયે અહિંસકપણે પીન કહેતાં પુષ્ટ છે.
ગ કરો છે, તે અસત્યપણે કાંઈ બહાપણે સાધન રીતે નથી. પર ઉત્સર્ગ જે ન ઘટે. શબ્દ દ્રવ્ય કતાવલંબી ઉપગ તે ઈહાં ઉભે છે. તે માટે અસત્ય વચનો કહ્યા છે. તથા શ્રી ભગવતીસૂત્રે સૂમસંપાય ગુણઠાણે સંપાયકી ક્રિયા છે, તે માટે ૩સ્તત્તથતિ એ પાઠ છે એ પિણ વસ્તુ ધર્મ આશ્રયી છે. તે માટે અક્ષયાવગાહના થઈ. એક મેટે આત્મધર્મ પ્રગટે. તે માટે ક્ષેત્ર જે અવગાહના રોલપણે આત્મા હણતે હતા તે અચલપણે થયે એ ક્ષેત્ર અહિંસકપણે, આત્માને વિષે નીપને, ઈમ ભાવ. ઈહાં કોઈ પુછયે જે ક્ષેત્રને સંકેચ દુઃખ આત્માને કિમ મનાયે? તિહાં ઉત્તર જે સિદ્ધપણે અવગાહના રહિતે પિણ નાની મોટી છે પિણ હવે સિદ્ધને નાની મોટી અવગાહના કરવી નથી. તે માટે ઈમ કહ્યા છે.
उत्पाद व्ययध्रुवपणे, सहजे परणति थाय प्रभुनी ।
छेदन योजनता नहि, वस्तु स्वभाव समाय, प्रभुजी ॥ बाहू ॥ ८॥ હિવે–ભાવના કાલધર્મની શુદ્ધતા કહે છે. કાલધર્મલક્ષણ, ધર્મસંગ્રહણીયે કહીયે છે. સત્તર ભ્રોવાઇ રાવ Tara રોજેર વકરો -
વારનg તથા તત્વાર્થ વિશેષાવસ્યકે પંચાસ્તિકાયની વર્તન તેને જ કાલપણે કહ્યા છે તથા અનુગાર સૂત્રે પિણ કહ્યું છે કે વર્ષ મને સમપતિયુતિ મા વાવ વાવ તિહાંપિણ છવ અજીવની વર્તના તે કાલ તથા સ્વદ્રવ્ય વક્ષેત્ર સ્વકાલ સ્વભાવન યાત્ અસ્તિ એ પદ સંમતિ તથા રત્નાકરાવતારિકા મળે છે એ અસ્તિપણે તે વર્ષે જ હવે. પરધર્મને