SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા आतम गुण अविराधना, भाव दया भंडार प्रभुजी क्षायिक गुण पर्यायमे, नवि पर धर्म प्रचार, प्रभुजी बाहु ०।५।। એ સર્વ ઉપગારીપણે પરજીવના હિતરૂપ, દ્રવ્યભાવ પર દયાવંતપણે રાખે. પિણ જે પિતાના આત્મમળે અહિંસકપણે નિપજે છે. તે દયાવંતપણે - ળખાવે છે. તિહાંજે અનાદિ સંસારી જીવ પરાનુયાયી પશમી ઉપગ વીર્યને પ્રવર્તને રવગુણઅનંતતાને આવરણ કરતે હતે. તે આત્મગુણ હિંસા હતી. તથા પિતાના ગુણ, પુદગલ લેવે ભેગવવે પ્રવર્તાવતાં આત્મગુણ વિરાધના થતી હતી. તે હે શ્રી બાહુ સ્વામી હિવે તમે તુમ્હારા કારણ ગુણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય દાન, લાભ, ભેગ, ઉપગ, કર્તપણે, તાપણ, સાયકપણે, 2હકપણે, વ્યાપકપણે, રક્ષકપણે પ્રમુખ સર્વ સ્વરૂપનુયાયી સાધકત્વ સવરૂપ, કર્તા સ્વરૂપ, જ્ઞાતા સ્વરૂપ, ગ્રાહક સ્વરૂપ, ભોક્તા રવરૂપ, રક્ષક સ્વરૂપાશ્રયી સ્વરૂપ તન્મયતાદિપણે થયે, સર્વ આત્મગુણના અવિરાધક થયા. તે માટે સ્વરૂપને સર્વથા નિરાવરણપણે રહિવે, જે આત્માના ગુણને વિધવા નહિં. એ ભાવ દયા છે. તેના તુહે હે પ્રભુજી! હે પરમેશ્વર! પરમાત્મા ! તુહે ભંડાર છે. ઈતલેં સ્વસ્વરૂપને નિર્મળપણે રાખી રહ્યા છે. એહજ ભાવ દયા છે. તેના ભંડાર છે. તેને કારણ કહે છે જે ક્ષાયિક નિરાવરણ જે ગુણ કેવળ જ્ઞાનાદિક પર્યાય સકલ વેવત્વાદિક તેહમેં હિવે, પરધર્મ જે પુદ્ગલ રાગાદિ જે પરધર્મ ગાદિક તેહને પ્રચાર કહતાં. પ્રવેશ નવિ કહતાં નથી, જે ક્ષયે પશમી ગુણ કદાચિત શક્તિન્યૂનતા માટે પરાનુયાયી થાયે. તે સાધનચકે સાચવ્યાજ રહે. પરં ક્ષાયિક ભાવી જે ગુણ તે જે સ્વશક્તિની સંપૂર્ણતા, મવકાર્ય કરે, પરંપરાનુયાયી થાયે જ નહિ, એહજ પરમ રવરૂપ અવિરાધકતા સાદિ અનંત ભાગે નિપી, તે પરમ અહિંસા નિપની છે. એ ચારિત્ર ગુણની પરણતિ છે. તે કત્વપણાને બળ પ્રવર્તે છે. તે માટે કરી નીપની. હિરેપિણ સમયે સમયે કરે જ છે. તે માટે એક રીતે થાય. તે દયા કહી છે તે એ પાંચમેં બોલે સ્વરૂપ અવિરાધક રૂપ ભાવ દયાના પાત્ર છે. | સર્વ જીવે, સર્વ આગમ મધ્યે એહવા ભાવ દયા અરૂપી આત્મપરણતિ તે ધર્મ સરદહીવે. અરૂપી ધર્મજ રૂપી પરમાનંદ નીપજે. એ ધારે. તથા શ્રી ભગવતી સૂત્રે સામાજ એ પાઠ તથા શ્રી વિશેષાવશ્યક મળે ઝવે गुण पडिवनो नयस्स दवठियरस साभाईयं, आत्मगुणस्वधर्म प्रवृत्तिः तस्याबाधकतो आहेसा, इति व्याख्यानात् तथा धम सहयां नाम ठयणा दबgfજે તહેવ મમ ધમrળા છવો છે. એ ગાથાની પ્રથમ સંક્ષેપ વ્યાખ્યા મહિલા કરીને પછી વિસ્તર વાચનાએ રાજધાર
SR No.522095
Book TitleBuddhiprabha 1917 08 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size629 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy