________________
તમારે ધર્મ સાચવે છે? ભક્ષાભક્ષથી બચવું છે? તે આ જરૂર વાંચો: લાભ!! ત્રણ પેઢીથી ચાલતું ! જુનું, જાણીતુ, વિશ્વાસપાત્ર!!
જૈન માલકીનું
પ્રતિષ્ઠિત ઓષધાલય!!!
લીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ એમના તરફથી વડોદરા રાજ્યમાં લેવાતી સંસ્કૃત વિદ્યકશાસ્ત્રી
ત્રણે પરીક્ષામાં ઉત્તિર્ણ (પાસ) થઈ પારિતોષિક (ઇનામી મેળવનાર
વૈધ ચંદુલાલ મગનલાલ (પી. વી. બી. આર.)
એમની ખાસ કાળજીભરી જાતિ દેખરેખ નીચે ચાલતી ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસી માં ભક્ષાભક્ષના વિચારપૂર્વક બનતાં શાસ્ત્રસિદ્ધ એવધે.
જીવન! સ્ત્રી, પુરૂષ તથા બાળકોની પાચનશક્તિ સુધારી લેહી વધારી શરીરમાંના દરેક અવ. યો મજબુત અને પુષ્ટ કરી, આરોગ્ય, આયુષ્ય અને આનંદ આપે છે.
કી. રતલીઆ ડબા ૧ ના રૂ. ૧-૧૨-૦.
અંગનામત !! આ દવા સ્ત્રીઓનાં તમામ ગુણદર્દો મટાડી લોહી વધારી સંપૂર્ણ તંદુરસ્તી બક્ષે છે. આ દવા ખાસ સ્ત્રીઓ માટે અમૃત સમાન પીણું છે, અને પીવામાં લહજજતદાર છે.
કી. શીશી ૧ ના રૂ. ૧-૮-૧, રસનામત !!! હમારા બાળકને ખાંડનાં કફકારક, રંગબેરંગી શરબતનાં નુકશાનકારક મિશ્રણવાળા આલામૃત વિગેરેથી બચાવવા હોય તે આયુર્વેદ શાસ્ત્રના આધારે બાળકોને ફાયદાકારક ઔષઘેથી તૈયાર કરેલું આ અમારૂ રસનામૃત તમારાં બાળકોને નિરોગી, પુષ્ટ, આનંદી અને ગુલાબી ચહેરાવાળું બનાવશે. સ્વાદમાં મધુર હાઈ બચ્ચાંઓ સહેલાઈથી હોંશે હોંશે પીએ છે.
કી. શશી ૧ ના રૂ. ૦-૧૦–૦. આ સિવાય આ ફાર્મસીમાં ભમે, રસાયણે, આશરો, પ્રજાશાહી યાતી, ચૂ, અપલેહ, ગુટિકાઓ, તેલ, મુરબાએ, અતિકાકવાથ વિગેરે છૂટક તેમજ જથાબંધ વેચાય છે. પિ. પિકીગ મંગાવનારને શિર છે. લાખો યા રૂબરૂ મળે. રાજામહેતાની પોળ સામે ) ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસીના માલીક અમદાવાદ | વૈદ્ય ચંદુલાલ મગનલાલ.
પી, વી. બી. આર.